શોધખોળ કરો

હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ક્યા મુદ્દે થઈ ગયા એક ? કાઢી કોની ઝાટકણી ? જાણો

1/6
અમદાવાદઃ ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી એ મુદ્દે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને એકમત થઈ ગયા છે. બંનેએ આ મુદ્દે રમાતા રાજકારણની ઝાટકણી કાઢી છે.
અમદાવાદઃ ભારતીય લશ્કરે પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીર (પીઓકે)માં જઈને સર્જિકલ સ્ટ્રાઈક કરી એ મુદ્દે હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર બંને એકમત થઈ ગયા છે. બંનેએ આ મુદ્દે રમાતા રાજકારણની ઝાટકણી કાઢી છે.
2/6
હાર્દિકે લખ્યું છે કે ભાજપ સર્જિકલ સ્ટ્રાઈકનું બેનર લગાવીને પ્રચાર કરી રહ્યો છે તેના કરતા સારી વાત હોત કે શહીદોના પરિવારોનો ઉત્સાહ વધે તેવો પ્રચાર કર્યો હોત. હાર્દિકના ટ્વિટનેકેજરીવાલે રીટ્વિટ કરી સમર્થન આપ્યું હતું.
હાર્દિકે લખ્યું છે કે ભાજપ સર્જિકલ સ્ટ્રાઈકનું બેનર લગાવીને પ્રચાર કરી રહ્યો છે તેના કરતા સારી વાત હોત કે શહીદોના પરિવારોનો ઉત્સાહ વધે તેવો પ્રચાર કર્યો હોત. હાર્દિકના ટ્વિટનેકેજરીવાલે રીટ્વિટ કરી સમર્થન આપ્યું હતું.
3/6
અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું છે કે આવા સંવેદનશીલ અને દેશપ્રેમના મુદ્દે રાજકીય આક્ષેપબાજીઓથી સેનાનું અપમાન થાય છે અને પાકિસ્તાનને પ્રોત્સાહન મળે છે ત્યારે આ બધી વાતો બંધ કરવી જોઈએ અને રાજકારણ ના રમવું જોઈએ.
અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું છે કે આવા સંવેદનશીલ અને દેશપ્રેમના મુદ્દે રાજકીય આક્ષેપબાજીઓથી સેનાનું અપમાન થાય છે અને પાકિસ્તાનને પ્રોત્સાહન મળે છે ત્યારે આ બધી વાતો બંધ કરવી જોઈએ અને રાજકારણ ના રમવું જોઈએ.
4/6
હાર્દિક પટેલે દેશના લશ્કરની બહાદુરીનાં વખાણ કર્યાં છે પણ તેમની બહાદુરી અને સૈનિકોની શહીદીનો લાભ નરેન્દ્ર મોદી અને ભાજપ શા માટે લે છે, તેવો સવાલ ઊઠાવ્યો છે. અલ્પેશ ઠાકોરે આ મુદ્દે રાજકારણ અયોગ્ય ગણાવી સૈન્યનું મનોબળ મજબૂત બને તે જરૂરી હોવાનું કહ્યું છે.
હાર્દિક પટેલે દેશના લશ્કરની બહાદુરીનાં વખાણ કર્યાં છે પણ તેમની બહાદુરી અને સૈનિકોની શહીદીનો લાભ નરેન્દ્ર મોદી અને ભાજપ શા માટે લે છે, તેવો સવાલ ઊઠાવ્યો છે. અલ્પેશ ઠાકોરે આ મુદ્દે રાજકારણ અયોગ્ય ગણાવી સૈન્યનું મનોબળ મજબૂત બને તે જરૂરી હોવાનું કહ્યું છે.
5/6
અલ્પેશ ઠાકોરનું પણ કહેવું છે કે, પીઓકેમાં દેશના સૈન્યએ ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા આતંકીઓને ઢાળી દીધા તે મુદ્દે ભાજપ-કોંગ્રેસ કે અન્ય પક્ષો વચ્ચે રાજકારણ રમાય તે ના ચાલે. સૈન્યનું મનોબળ આ સ્થિતિઓમાં જળવાઈ રહે અને સતત વધતું રહે તે જરૂરી છે.
અલ્પેશ ઠાકોરનું પણ કહેવું છે કે, પીઓકેમાં દેશના સૈન્યએ ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક દ્વારા આતંકીઓને ઢાળી દીધા તે મુદ્દે ભાજપ-કોંગ્રેસ કે અન્ય પક્ષો વચ્ચે રાજકારણ રમાય તે ના ચાલે. સૈન્યનું મનોબળ આ સ્થિતિઓમાં જળવાઈ રહે અને સતત વધતું રહે તે જરૂરી છે.
6/6
હાર્દિક પટેલે ટિ્વટ કરીને એવો સવાલ ઉઠાવ્યો છે કે, ગોળીઓ તો આપણા સૈન્યે અને જવાને ખાધી છે, જેના જવાબમાં આતંકવાદીઓને પણ સેનાના જવાનોએ ઢાળી દીધાં છે, તો પછી તેનો જશ મોદી અને ભાજપ શા માટે લઈ રહ્યા છે ?
હાર્દિક પટેલે ટિ્વટ કરીને એવો સવાલ ઉઠાવ્યો છે કે, ગોળીઓ તો આપણા સૈન્યે અને જવાને ખાધી છે, જેના જવાબમાં આતંકવાદીઓને પણ સેનાના જવાનોએ ઢાળી દીધાં છે, તો પછી તેનો જશ મોદી અને ભાજપ શા માટે લઈ રહ્યા છે ?
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
Ahmedabad: ઘુમામાં 9 કલાકમાં ફરી દીપડો દેખાતા લોકોમાં ફફડાટ,  બાળકોને અવાવરું જગ્યાએ ન જવા સૂચના
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
અમદાવાદના ઘૂમામાં વન વિભાગનું સર્ચ ઓપરેશન, દીપડાને પકડવા ગોઠવાયા પાંજરા, પોલીસે સમગ્ર વિસ્તારને કર્યો કોર્ડન
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનને હાઈકોર્ટની ફટકાર
Hun To Bolish : હું તો બોલીશ : નર્કમાં પહોંચ્યો નરાધમ
Hun To Bolish : હું તો બોલીશ : અમદાવાદમાં ક્યાં છુપાયો દીપડો ?
Mansukh Vasava Statement: સાંસદ મનસુખ વસાવાના ચૈતર વસાવા પર શાબ્દિક પ્રહાર
Leopard In Ahmedabad: ઘૂમામાં દીપડા મુદ્દે અત્યારના મોટા સમાચાર, DCF મિનલ જાનીનો સૌથી મોટો દાવો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
CJP protest: 118 પોલીસકર્મીઓ ઘાયલ, 78 પ્રદર્શનકારીઓની અટકાયત કરાઈ, અનેક ગાડીઓને નુકસાન
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
સિક્કિમમાં નિર્માણાધીન સુરંગમાં મોટી દુર્ઘટના, ભૂસ્ખલનથી અત્યાર સુધી સાત શ્રમિકોના મોત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની મોટી આગાહી
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
દિલ્હીમાં CJP ના હોબાળા વચ્ચે સોનમ વાંગચુકની મોટી જાહેરાત, કહ્યું - ‘હું મારા ઉપવાસ...’
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
યુકે પ્રવાસમાં 10માંથી 1 મેચ જીત્યા બાદ ગંભીર કોચ નહીં રહે! આ દિગ્ગજ ખેલાડી સંભાળશે કમાન
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
સરકારે પ્રદર્શનકારીઓની માંગ સ્વીકારી? જેપી નડ્ડા સાથે બેઠક બાદ મોટો ખુલાસો
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
IND vs ENG: વનડે સિરીઝ હારતાં જ ટીમ ઇન્ડિયામાંથી આ 3 ખેલાડીઓનું પત્તું કપાશે!
Embed widget