શોધખોળ કરો
આસારામના સાધકોએ જુઠ્ઠાણું ચલાવી બુક સ્ટોલ કરાવ્યો બુક પછી શું થયું? જાણો વિગત
1/4

બુક સ્ટોલ સંચાલકે જણાવ્યું હતું કે, હું છેલ્લા 20 વર્ષથી બાપુનો સાધક છું અને હાલ આશ્રમમાં જ રહું છું. અમે આ પહેલાં પણ આસારામની બુક્સના સ્ટોલ લગાવ્યા હતાં. અમે 1000થી વણ વધુ પુસ્તકો વહેંચ્યા છે. બે બુક સ્ટોલ માટે અમે 28 હજાર રૂપિયા ભર્યા છે.
2/4

આસારામનો સ્ટોલ પ્રવેશ દ્વારની બિલકુલ સામે જ આવેલો છે. એએમસી હેલ્પ ડેસ્ક સ્ટોલની પાસે છે. સ્ટોલની બાજુમાં આસારામના મોટા ફોટા મૂકવામાં આવ્યા છે. આસારામના ભાષણોની ક્લિપ ચાલે છે.
Published at : 28 Nov 2018 10:19 AM (IST)
View More




















