શોધખોળ કરો

હાર્દિકની રેલીમાં નીતિશ આવશે કે નહીં? શું વાયરલ થયો મેસેજ અને હાર્દિકે શું કરી સ્પષ્ટતા?

1/6
જોકે, હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી છે કે, નીતિશ કુમારે રેલીમાં હાજર રહેવાની ના પાડી નથી અને આ પ્રકારના મેસેજ ફરતા થયા છે તે ખોટા છે. હાર્દિકે દાવો કર્યો હતો કે, નીતિશ કુમાર હાજર રહેશે જ અને રેલીની તારીખ જ બદલવામાં આવી છે. જેડીયૂના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, બિહારના પાડોશી રાજ્ય ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેથી નીતિશ તેમા વ્યસ્ત હોવાથી હાર્દિકની રેલીમાં જઈ શકશે નહીં.
જોકે, હાર્દિક પટેલે સ્પષ્ટતા કરી છે કે, નીતિશ કુમારે રેલીમાં હાજર રહેવાની ના પાડી નથી અને આ પ્રકારના મેસેજ ફરતા થયા છે તે ખોટા છે. હાર્દિકે દાવો કર્યો હતો કે, નીતિશ કુમાર હાજર રહેશે જ અને રેલીની તારીખ જ બદલવામાં આવી છે. જેડીયૂના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે, બિહારના પાડોશી રાજ્ય ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેથી નીતિશ તેમા વ્યસ્ત હોવાથી હાર્દિકની રેલીમાં જઈ શકશે નહીં.
2/6
જેડીયુના નેતા કે. સી. ત્યાગીએ જણાવ્યું હતું કે, અમે હાર્દિકને નીતિશ કુમાર હાલ ચૂંટણીમાં વ્યસ્ત છે અને રેલી 11 માર્ચ પછી પણ યોજી શકાય છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, તેમની પાર્ટી પંજાબ અને યુપીમાં કેટલીક સીટો પર ચૂંટણી લડી રહી છે. તેથી નીતિશ કુમારને ચૂંટણી પ્રચાર માટે મુલાકાત કરવાની છે.
જેડીયુના નેતા કે. સી. ત્યાગીએ જણાવ્યું હતું કે, અમે હાર્દિકને નીતિશ કુમાર હાલ ચૂંટણીમાં વ્યસ્ત છે અને રેલી 11 માર્ચ પછી પણ યોજી શકાય છે. તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, તેમની પાર્ટી પંજાબ અને યુપીમાં કેટલીક સીટો પર ચૂંટણી લડી રહી છે. તેથી નીતિશ કુમારને ચૂંટણી પ્રચાર માટે મુલાકાત કરવાની છે.
3/6
જેડીયુના નેતાઓએ જણાવ્યું હતું કે, હાર્દિકની રેલીમાં સામેલ થવાના નીતિશના નિર્ણયને દારૂબંધી મુદ્દે મોદી દ્વારા નીતિશ કુમારના કરવામાં આવેલા વખાણ સાથે કોઈ લેવા દેવા નથી. નીતિશ કુમાર વિપક્ષી નેતા છે કે, જેમણે પીએમ મોદીના નોટબંધીના નિર્ણયનું સમર્થન કર્યું હતું.
જેડીયુના નેતાઓએ જણાવ્યું હતું કે, હાર્દિકની રેલીમાં સામેલ થવાના નીતિશના નિર્ણયને દારૂબંધી મુદ્દે મોદી દ્વારા નીતિશ કુમારના કરવામાં આવેલા વખાણ સાથે કોઈ લેવા દેવા નથી. નીતિશ કુમાર વિપક્ષી નેતા છે કે, જેમણે પીએમ મોદીના નોટબંધીના નિર્ણયનું સમર્થન કર્યું હતું.
4/6
નીતિશ કુમારે ઉત્તરપ્રદેશ ચૂંટણીની વ્યસ્તતાનું કારણ આગળ ધરી હાર્દિક પટેલને ગુજરાત આવવાનો નનૈયો ભણ્યો છે. નીતિશકુમારના આ નિર્ણયથી રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ સાથે એમની નિકટતા વધી હોવાની ચર્ચાઓ તેજ બની છે.
નીતિશ કુમારે ઉત્તરપ્રદેશ ચૂંટણીની વ્યસ્તતાનું કારણ આગળ ધરી હાર્દિક પટેલને ગુજરાત આવવાનો નનૈયો ભણ્યો છે. નીતિશકુમારના આ નિર્ણયથી રાજકીય માહોલ ગરમાયો છે. ભાજપ સાથે એમની નિકટતા વધી હોવાની ચર્ચાઓ તેજ બની છે.
5/6
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી લાઇમ લાઇટમાં આવેલ પાસ નેતા હાર્દિક પટેલે ગત મહિને નિતિશ કુમાર સાથે પટનામાં મુલાકાત કરી હતી. આ દરમિયાન એણે 28 જાન્યુઆરીએ આયોજિત મોદી હરાવો દેશ બચાવો મહારેલીમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. એ વખતે નિતિશકુમારે આવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ મીડિયામાં આવી રહેલ તાજા સમાચાર અનુસાર એમણે હવે આ રેલીમાં જવાનું માંડી વાળ્યું છે.
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી લાઇમ લાઇટમાં આવેલ પાસ નેતા હાર્દિક પટેલે ગત મહિને નિતિશ કુમાર સાથે પટનામાં મુલાકાત કરી હતી. આ દરમિયાન એણે 28 જાન્યુઆરીએ આયોજિત મોદી હરાવો દેશ બચાવો મહારેલીમાં ભાગ લેવા માટે આમંત્રણ પણ આપ્યું હતું. એ વખતે નિતિશકુમારે આવવાનું આશ્વાસન પણ આપ્યું હતું. પરંતુ મીડિયામાં આવી રહેલ તાજા સમાચાર અનુસાર એમણે હવે આ રેલીમાં જવાનું માંડી વાળ્યું છે.
6/6
અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ આગામી 17મી જાન્યુઆરીએ ગુજરાત પરત ફરવાને છે, ત્યારે તેને આવકારવા માટે તડામાર તૈયારી થઈ રહી છે. તે આવવાનો છે તે અગાઉ સોશિયલ મીડિયા પર એક મેસજ ફરતો થયો છે. આ મેસેજ પ્રમાણે હાર્દિકની 28મી જાન્યુઆરીએ યોજાનારી રેલીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર નહીં રહે.
અમદાવાદઃ પાટીદાર નેતા હાર્દિક પટેલ આગામી 17મી જાન્યુઆરીએ ગુજરાત પરત ફરવાને છે, ત્યારે તેને આવકારવા માટે તડામાર તૈયારી થઈ રહી છે. તે આવવાનો છે તે અગાઉ સોશિયલ મીડિયા પર એક મેસજ ફરતો થયો છે. આ મેસેજ પ્રમાણે હાર્દિકની 28મી જાન્યુઆરીએ યોજાનારી રેલીમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર હાજર નહીં રહે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget