શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાજપ પાસે કર્ણાટકમાં કોંગ્રેસમાં તોડફોડ કરવાના બદલે સત્તા ટકાવવાનો બીજો શું છે સરળ રસ્તો ? જાણો મહત્વની વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16104746/bjp4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/6
![ભાજપ પાસે સરળ રસ્તો કોંગ્રેસ, જેડીએસ, અન્ય પક્ષો વગેરેના મળીને 8 ધારાસભ્યો તોડવાના બદલે એકલા જેડીએસના 13 ધારાસભ્યો તોડવાનો છે. જેડીએસના ત્રીજા ભાગના ધારાસભ્યો તૂટે તો એ પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ના ઠરે. આ ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન પણ કરી શકે ને ભાજપની બહુમતી થઈ જાય.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16104806/6-karnataka-election-bjp-mission-2019-party-meeting-14-may-48-years-vs-48-months.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપ પાસે સરળ રસ્તો કોંગ્રેસ, જેડીએસ, અન્ય પક્ષો વગેરેના મળીને 8 ધારાસભ્યો તોડવાના બદલે એકલા જેડીએસના 13 ધારાસભ્યો તોડવાનો છે. જેડીએસના ત્રીજા ભાગના ધારાસભ્યો તૂટે તો એ પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ના ઠરે. આ ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન પણ કરી શકે ને ભાજપની બહુમતી થઈ જાય.
2/6
![જો કે ભાજપ કોંગ્રેસ અને જેડીએસના 8 ધારાસભ્યો તોડે પણ એ ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન ના કરી શકે. પક્ષાંતર વિરોધી કાયદાના કારણે ભાજપની તરફેણમાં મતદાન કરનારા ધારાસભ્યોના મત આપોઆપ રદ ઠરે તેથી ભાજપે તેમને વિશ્વાસના મત વખતે ગેરહાજર રાખવા પડે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16104802/bjp6.jpg?impolicy=abp_cdn&imwidth=720)
જો કે ભાજપ કોંગ્રેસ અને જેડીએસના 8 ધારાસભ્યો તોડે પણ એ ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન ના કરી શકે. પક્ષાંતર વિરોધી કાયદાના કારણે ભાજપની તરફેણમાં મતદાન કરનારા ધારાસભ્યોના મત આપોઆપ રદ ઠરે તેથી ભાજપે તેમને વિશ્વાસના મત વખતે ગેરહાજર રાખવા પડે.
3/6
![ભાજપ જો કોંગ્રેસ-જેડીએસના 7 ધારાસભ્યો તોડે તો કોંગ્રેસ-જેડીએસની સભ્યસંખ્યા 107 થાય. ભાજપે બહુમતી સાબિત કરવા માટે એક વધારે એટલે કે 8 ધારાસભ્યો તોડવા પડે તો જ તે વિધાનસભામાં બહુમતિ સાબિત કરી શકે. આમ કુલ મળીને ભાજપે 11 ધારાસભ્યોને તોડવા પડે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16104758/bjp1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભાજપ જો કોંગ્રેસ-જેડીએસના 7 ધારાસભ્યો તોડે તો કોંગ્રેસ-જેડીએસની સભ્યસંખ્યા 107 થાય. ભાજપે બહુમતી સાબિત કરવા માટે એક વધારે એટલે કે 8 ધારાસભ્યો તોડવા પડે તો જ તે વિધાનસભામાં બહુમતિ સાબિત કરી શકે. આમ કુલ મળીને ભાજપે 11 ધારાસભ્યોને તોડવા પડે.
4/6
![અત્યારે જે સ્થિતી છે એ પ્રમાણે ભાજપ પાસે 104, જેડીએસ પાસે 37 અને કોંગ્રેસ પાસે 78 ધારાસભ્યો છે. આ ઉપરાંત એક અપક્ષ, એક બહુજન સમાજ પાર્ટી અને એક કર્ણાટક પ્રજ્ઞાવંથ જનતા પાર્ટી (કેપીજેપી)નો ધારાસભ્ય છે. અન્ય પક્ષોના ત્રણેય ધારાસભ્યો ભાજપને ટેકો આપો તો ભાજપના સભ્યોની સંખ્યા 107 થાય.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16104753/bjp3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અત્યારે જે સ્થિતી છે એ પ્રમાણે ભાજપ પાસે 104, જેડીએસ પાસે 37 અને કોંગ્રેસ પાસે 78 ધારાસભ્યો છે. આ ઉપરાંત એક અપક્ષ, એક બહુજન સમાજ પાર્ટી અને એક કર્ણાટક પ્રજ્ઞાવંથ જનતા પાર્ટી (કેપીજેપી)નો ધારાસભ્ય છે. અન્ય પક્ષોના ત્રણેય ધારાસભ્યો ભાજપને ટેકો આપો તો ભાજપના સભ્યોની સંખ્યા 107 થાય.
5/6
![રાજ્યપાલ વજુભાઈ વાળા ભાજપના નેતા હતા તેથી તે ભાજપને સરકાર રચવા નિમંત્રણ આપે તેવી શક્યતા છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી એ સંજોગોમાં ભાજપે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવા પડે એવી સ્થિતી છે. અત્યારનાં સમીકરણ પ્રમાણે ભાજપે કુલ મળીને ઓછામાં ઓછા 12 ધારાસભ્યોને તોડવા પડે તેમ છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16104750/bjp_manipuir_pti.jpg?impolicy=abp_cdn&imwidth=720)
રાજ્યપાલ વજુભાઈ વાળા ભાજપના નેતા હતા તેથી તે ભાજપને સરકાર રચવા નિમંત્રણ આપે તેવી શક્યતા છે. ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી નથી એ સંજોગોમાં ભાજપે કોંગ્રેસ અને જેડીએસના ધારાસભ્યોને તોડવા પડે એવી સ્થિતી છે. અત્યારનાં સમીકરણ પ્રમાણે ભાજપે કુલ મળીને ઓછામાં ઓછા 12 ધારાસભ્યોને તોડવા પડે તેમ છે.
6/6
![અમદાવાદઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળી તેના પગલે રાજકીય મડાગાંઠ સર્જાઈ છે. ભાજપ અને જેડીએસ-કોંગ્રેસ બંનેએ પોતાની પાસે વધારે ધારાસભ્યોનો ટેકો છે તેવો દાવો કરીને સરકાર રચવા પોતાને નિમંત્રણ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/05/16104746/bjp4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોઈ પક્ષને સ્પષ્ટ બહુમતી ના મળી તેના પગલે રાજકીય મડાગાંઠ સર્જાઈ છે. ભાજપ અને જેડીએસ-કોંગ્રેસ બંનેએ પોતાની પાસે વધારે ધારાસભ્યોનો ટેકો છે તેવો દાવો કરીને સરકાર રચવા પોતાને નિમંત્રણ આપવામાં આવે તેવી રજૂઆત કરી છે.
Published at : 16 May 2018 10:50 AM (IST)
Tags :
Karnataka Election Resultવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)