શોધખોળ કરો
ભાજપ પાસે કર્ણાટકમાં કોંગ્રેસમાં તોડફોડ કરવાના બદલે સત્તા ટકાવવાનો બીજો શું છે સરળ રસ્તો ? જાણો મહત્વની વિગત
1/6

ભાજપ પાસે સરળ રસ્તો કોંગ્રેસ, જેડીએસ, અન્ય પક્ષો વગેરેના મળીને 8 ધારાસભ્યો તોડવાના બદલે એકલા જેડીએસના 13 ધારાસભ્યો તોડવાનો છે. જેડીએસના ત્રીજા ભાગના ધારાસભ્યો તૂટે તો એ પક્ષાંતર ધારા હેઠળ ગેરલાયક ના ઠરે. આ ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન પણ કરી શકે ને ભાજપની બહુમતી થઈ જાય.
2/6

જો કે ભાજપ કોંગ્રેસ અને જેડીએસના 8 ધારાસભ્યો તોડે પણ એ ધારાસભ્યો ભાજપની તરફેણમાં મતદાન ના કરી શકે. પક્ષાંતર વિરોધી કાયદાના કારણે ભાજપની તરફેણમાં મતદાન કરનારા ધારાસભ્યોના મત આપોઆપ રદ ઠરે તેથી ભાજપે તેમને વિશ્વાસના મત વખતે ગેરહાજર રાખવા પડે.
Published at : 16 May 2018 10:50 AM (IST)
Tags :
Karnataka Election ResultView More



















