શોધખોળ કરો
ગુજરાત સરકાર માટે આવશે ‘બુરે દિન’, પાટીદારો બાદ દલિતો પણ યોજશે મહારેલી, જાણો કાર્યક્રમ
1/3

દલિતોની માંગણી છે કે ઉનાકાંડ બાદ દલિતો પર થયેલા કેસો પાછા ખેંચવામાં આવે, ભૂમિવિહિન દલિતોને પાંચ એકર જમીનની ફાળવણી કરવામાં આવે, કોન્ટ્રાક્ટ-ફિક્સ પગારપ્રથા બંધ કરવામાં આવે. તે સિવાય દલિતોને નોકરીઓ આપવાની પણ માંગણી કરવામાં આવી હતી.
2/3

આજે પાટીદારો ભાયાવદરમાં એક રેલી યોજી પાટીદાર આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરશે ત્યારે દલિતો પણ સરકાર સામેના આંદોલનને આગળ વધારે તેવી સંભાવના છે. આગામી 21 નવેમ્બરના રોજ મહેસાણામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્ધારા મૌન રેલીનું આયોજન કરવામા આવ્યું છે.
Published at : 20 Nov 2016 11:47 AM (IST)
View More




















