શોધખોળ કરો

ગુજરાત સરકાર માટે આવશે ‘બુરે દિન’, પાટીદારો બાદ દલિતો પણ યોજશે મહારેલી, જાણો કાર્યક્રમ

1/3
દલિતોની માંગણી છે કે ઉનાકાંડ બાદ દલિતો પર થયેલા કેસો પાછા ખેંચવામાં આવે, ભૂમિવિહિન દલિતોને પાંચ એકર જમીનની ફાળવણી કરવામાં આવે, કોન્ટ્રાક્ટ-ફિક્સ પગારપ્રથા બંધ કરવામાં આવે. તે સિવાય દલિતોને નોકરીઓ આપવાની પણ માંગણી કરવામાં આવી હતી.
દલિતોની માંગણી છે કે ઉનાકાંડ બાદ દલિતો પર થયેલા કેસો પાછા ખેંચવામાં આવે, ભૂમિવિહિન દલિતોને પાંચ એકર જમીનની ફાળવણી કરવામાં આવે, કોન્ટ્રાક્ટ-ફિક્સ પગારપ્રથા બંધ કરવામાં આવે. તે સિવાય દલિતોને નોકરીઓ આપવાની પણ માંગણી કરવામાં આવી હતી.
2/3
આજે પાટીદારો ભાયાવદરમાં એક રેલી યોજી પાટીદાર આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરશે ત્યારે દલિતો પણ સરકાર સામેના આંદોલનને આગળ વધારે તેવી સંભાવના છે. આગામી 21 નવેમ્બરના રોજ મહેસાણામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્ધારા મૌન રેલીનું આયોજન કરવામા આવ્યું છે.
આજે પાટીદારો ભાયાવદરમાં એક રેલી યોજી પાટીદાર આંદોલનને ફરીથી વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરશે ત્યારે દલિતો પણ સરકાર સામેના આંદોલનને આગળ વધારે તેવી સંભાવના છે. આગામી 21 નવેમ્બરના રોજ મહેસાણામાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્ધારા મૌન રેલીનું આયોજન કરવામા આવ્યું છે.
3/3
અમદાવાદઃ વડાપ્રધાન મોદી સરકાર દ્ધારા 1000 અને 500 પર મુકવામાં આવેલા પ્રતિબંધ બાદ સમગ્ર દેશના લોકો છૂટ્ટા પૈસાને કારણે પરેશાન છે. પ્રતિબંધ મુકાયાના 11 દિવસ બાદ હજુ પણ કોઇ સ્થળે સ્થિતિ સામાન્ય બની નથી. ગુજરાતમાં પણ લોકો બેન્કો આગળ લાઇન લગાવીને પરેશાન થઇ ગયા છે. જોકે, ગુજરાત સરકાર માટે હજુ પણ ખરાબ દિવસો આવે તેવી સંભાવના છે.
અમદાવાદઃ વડાપ્રધાન મોદી સરકાર દ્ધારા 1000 અને 500 પર મુકવામાં આવેલા પ્રતિબંધ બાદ સમગ્ર દેશના લોકો છૂટ્ટા પૈસાને કારણે પરેશાન છે. પ્રતિબંધ મુકાયાના 11 દિવસ બાદ હજુ પણ કોઇ સ્થળે સ્થિતિ સામાન્ય બની નથી. ગુજરાતમાં પણ લોકો બેન્કો આગળ લાઇન લગાવીને પરેશાન થઇ ગયા છે. જોકે, ગુજરાત સરકાર માટે હજુ પણ ખરાબ દિવસો આવે તેવી સંભાવના છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Rain Forecast: ગુજરાતમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, 4 સિસ્ટમ સક્રિય થતા રાજ્યભરમાં મેઘમહેર
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
Chandipura Virus: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધ્યો, મહીસાગરમાં 7 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
ભારતીય પ્રોફેશનલ્સ માટે મોટા સમાચાર, H-1B, L-1 વીઝાની એક્સટેન્શન ફીમાં કરાયો વધારો
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Chandipura Virus: જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર, વધુ 3 બાળ દર્દીઓના મોતથી તંત્રમાં દોડધામ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
Gujarat Rain: મહીસાગર અને પંચમહાલમાં ધોધમાર વરસાદ, બાલાસિનોર અને ગોધરામાં ખાબક્યો દોઢ ઈંચ સુધી વરસાદ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી 1500થી વધુ ઘર ધરાશાયી, અત્યાર સુધી 111ના મોત
Embed widget