શોધખોળ કરો
રાજકોટની યુવતીને નવસારીના યુવક સાથે FB પર થયો લવ, બંને પરણ્યાં ને પછી આવ્યો અણધાર્યો વળાંક ?
1/7

ન્યાયાધિશે બંનેને છૂટાછેડા લઈ અલગ થઈને જીવન જીવવાની સલાહ આપતા કહ્યું કે બંનેને સમાધાન કરીને લગ્ન તોડી દેવાં જોઈએ. બંને યુવાન છે તે જોતાં લગ્ન તૂટી ગયા બાદ પણ તે બંને પોતાના ભવિષ્ય માટે કંઈક વિચારી શકે છે તે જોતાં તેમણે લગ્નજીવન સમાપ્ત કરી દેવું જોઈએ.
2/7

જો કે લગ્નના બે મહિના બાદ બંને વચ્ચે માથાકૂટ શરૂ થઈ હતી અને વિખવાદો શરૂ થઈ ગયા હતા. યુવતીએ તેના પતિ વિરુદ્ધ ઘરેલુ હિસાનો ગુનો નોંધાવ્યો હતો. યુવતીએ તેના પતિની સાથે તેના ભાઈ અને સાસુ- સસરા વિરુદ્ધ પણ ગુનો નોધાવ્યો હતો.
Published at : 28 Jan 2018 01:06 PM (IST)
Tags :
Gujarat High CourtView More























