શોધખોળ કરો

અમદાવાદઃ વિદેશી યુવતીએ આપઘાત પહેલા બોયફ્રેન્ડને કર્યો મેસેજ, દોરી પકડીને લીધી સેલ્ફી

1/5
આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે મુલેયાના પરિવારને જાણ કરતાં તેનો પરિવાર અત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. નોંધનીય છે કે, ગુલૈયા 10-નિલિમા પાર્ક સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ભાડે રહે છે. ગુલૈયા સ્ટુડન્ટ વિઝા પર ભારત આવી છે અને સેન્ટ ઝેવિયર્સમાં T.Y.B.A માં અભ્યાસ કરે છે. તેને ટીવાયબીએમાં એટીકેટી આવી હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.
આ અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસે મુલેયાના પરિવારને જાણ કરતાં તેનો પરિવાર અત્યારે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. નોંધનીય છે કે, ગુલૈયા 10-નિલિમા પાર્ક સોસાયટીમાં છેલ્લા છ મહિનાથી ભાડે રહે છે. ગુલૈયા સ્ટુડન્ટ વિઝા પર ભારત આવી છે અને સેન્ટ ઝેવિયર્સમાં T.Y.B.A માં અભ્યાસ કરે છે. તેને ટીવાયબીએમાં એટીકેટી આવી હોવાનું પણ પોલીસ પાસેથી જાણવા મળ્યું છે.
2/5
અમદાવાદઃ આફ્રિકાના ઝામ્બિયાથી સ્ટુડન્ટ વિઝા પર ભારત આવેલી અને અમદાવાદમાં રહીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદેશી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ સૂસાઇડ અંગે અનેક ચોંકવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સેન્ટ ઝેવિયર્સમાં T.Y.B.A.માં અભ્યાસ કરતી ઝામ્બિયાની મુલેયા ઝુકા સ્યાકાવુબા(ઉ.વ.20)એ પોતાના પોતાના રૂમમાં દોરી બાંધીને સૂસાઇડ કરી લીધી હતી. આ પહેલા તેણે પોતાના બોયફ્રેન્ડને મેસેજ પણ કર્યો હતો.
અમદાવાદઃ આફ્રિકાના ઝામ્બિયાથી સ્ટુડન્ટ વિઝા પર ભારત આવેલી અને અમદાવાદમાં રહીને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં અભ્યાસ કરતી વિદેશી યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ સૂસાઇડ અંગે અનેક ચોંકવનારી વિગતો સામે આવી રહી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે સેન્ટ ઝેવિયર્સમાં T.Y.B.A.માં અભ્યાસ કરતી ઝામ્બિયાની મુલેયા ઝુકા સ્યાકાવુબા(ઉ.વ.20)એ પોતાના પોતાના રૂમમાં દોરી બાંધીને સૂસાઇડ કરી લીધી હતી. આ પહેલા તેણે પોતાના બોયફ્રેન્ડને મેસેજ પણ કર્યો હતો.
3/5
મુલેયાએ ગત 23મી ઓક્ટોબરે બપોરના સમયે પોતાના 10-નિલિમા પાર્ક સોસાયટી સ્થિત ભાડાના મકાનમાં સીલીંગ પર આવેલા લોખંડના પાઇપ સાથે નાયલોન દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. આ પહેલા મુલેયાએ પોતાના બોયફ્રેન્ડને મેસજ કર્યો હતો. જોકે, તેણે શું મેસેજ કર્યો હતો, તે જાણી શકાયું નથી. આ પછી મુલેયાએ દોરી પકડીને સેલ્ફી પાડી હતી અને પછી આપઘાત કરી લીધો હતો.
મુલેયાએ ગત 23મી ઓક્ટોબરે બપોરના સમયે પોતાના 10-નિલિમા પાર્ક સોસાયટી સ્થિત ભાડાના મકાનમાં સીલીંગ પર આવેલા લોખંડના પાઇપ સાથે નાયલોન દોરી બાંધીને આપઘાત કરી લીધો હતો. આ પહેલા મુલેયાએ પોતાના બોયફ્રેન્ડને મેસજ કર્યો હતો. જોકે, તેણે શું મેસેજ કર્યો હતો, તે જાણી શકાયું નથી. આ પછી મુલેયાએ દોરી પકડીને સેલ્ફી પાડી હતી અને પછી આપઘાત કરી લીધો હતો.
4/5
મુલેયાના આપઘાત પછી પોલીસે તેનો મોબાઇલ કબ્જે લઈને તપાસ કરતાં તેણે છેલ્લો મેસેજ પોતાના બોયફ્રેન્ડને કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચેટમાં બોયફ્રેન્ડે ગુલૈયાને લખ્યું છે કે, તારા શરીરને નુકસાન પહોંચે તેવું કામ ન કરતી, તેમ લખ્યું હતું.
મુલેયાના આપઘાત પછી પોલીસે તેનો મોબાઇલ કબ્જે લઈને તપાસ કરતાં તેણે છેલ્લો મેસેજ પોતાના બોયફ્રેન્ડને કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. ચેટમાં બોયફ્રેન્ડે ગુલૈયાને લખ્યું છે કે, તારા શરીરને નુકસાન પહોંચે તેવું કામ ન કરતી, તેમ લખ્યું હતું.
5/5
મુલેયાએ ગત 23મી ઓક્ટોબરે સાંજે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને નાયલોન દોરી સિલિંગ નીચે આવેલ લોખંડની પાઇપ સાથે બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. મુલેયા આખો દિવસ ઘરની બહાર ન આવતાં બીજા દિવસે મકાન માલિકે દરવાજો ખખડાવ્યો હતો. આમ છતાં કોઈ જવાબ ન આવતાં દરવાજો તોડતાં મુલેયા ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી.
મુલેયાએ ગત 23મી ઓક્ટોબરે સાંજે રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને નાયલોન દોરી સિલિંગ નીચે આવેલ લોખંડની પાઇપ સાથે બાંધીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. મુલેયા આખો દિવસ ઘરની બહાર ન આવતાં બીજા દિવસે મકાન માલિકે દરવાજો ખખડાવ્યો હતો. આમ છતાં કોઈ જવાબ ન આવતાં દરવાજો તોડતાં મુલેયા ગળાફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી. આ અંગે પોલીસને જાણ કરતાં પોલીસ દોડી આવી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
PM Modi Russia Visit: પીએમ મોદીનું મોસ્કો એરપોર્ટ પર ભવ્ય સ્વાગત, આજે રાત્રે પુતિન સાથે ડિનર કરશે
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
‘કુંવરજીભાઈના કહેવાથી લોકોએ ભાજપને મત આપ્યો’, જાણો કોણે આપ્યું આ નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
Rahul Gandhi: ‘મણિપુરમાં જે થઈ રહ્યું છે તેવું દેશમાં ક્યાંય નથી જોયું’, હિંસા પ્રભાવિત વિસ્તારોની મુલાકાત બાદ રાહુલ ગાંધીનું નિવેદન
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
વ્યાજના વિષચક્રમાંથી નાગરિકોને મુક્ત કરવા રાજ્ય સરકારની ખાસ ડ્રાઇવ, ૨૨૬ વ્યાજખોરો સામે ૧૩૪ એફ.આઇ.આર દાખલ
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
ગુજરાત હાઈકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારનો રિપોર્ટ નકાર્યો, ફરીથી સર્વે કરો અને વળતર…..
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
પેપર લીક પર CJI એ કહ્યું - ગોપનીયતા ભંગ થશે તો ફરીથી પરીક્ષા લેવામાં આવશે, હવે 11 જુલાઈએ થશે સુનાવણી
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
Dengue Symptoms: ડેન્ગ્યુના આ છે પાંચ મોટા લક્ષણો, દેખાતાં જ તરત દોડો હોસ્પિટલ
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
તમે પણ ખોલી શકો છો PM જન ઔષધિ કેન્દ્ર, સરકાર આપશે 5 લાખ રૂપિયાની મદદ, જાણો કયા કયા દસ્તાવેજોની જરૂર પડશે
Embed widget