શોધખોળ કરો
ફિક્સ પગારદારો માટે ખુશખબર, જાણો શું ઠરાવ થયો પસાર? આ ઠરાવ સામે કોને પડ્યો વાંધો? જાણો વિગતો
1/6

આ મુદ્દે થોડા સમય પહેલાં 1997 પછી નિમાયેલા કર્મચારીઓએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તેમજ શિક્ષણ મંત્રીને રજૂઆત કરી હતી પણ નિરાકરણ ન આવતાં તેમણે ધારાસભ્યોને રજૂઆત કરવી પડી છે. આ ઉપરાત 4 માર્ચે રાજ્યના તમામ જીલ્લામાં રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
2/6

અમદાવાદ: રાજ્યના હજારો ફિક્સ પગારદારો માટે ખુશખબર છે કે રાજ્યના નાણા વિભાગે તેમની સિનિયોરીટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં નોકરી ગણતરીમાં લેવા અંગેનો ઠરાવ પસાર કર્યો છે. 2006 પછી ભરતી થયેલ તમામ વિભાગના ફિક્સ પગારમાં નોકરી કરતાં કર્મચારીઓને આ ઠરાવ લાગુ પડશે.
Published at : 27 Feb 2017 10:07 AM (IST)
View More























