શોધખોળ કરો

કોંગ્રેસ ફિક્સ પગારદારો માટે લડવા મેદાને, આજથી જંગની શરૂઆત, જાણો આજે શું આ્પ્યો છે કાર્યક્રમ

1/3
ફિક્સ પગારનું કોકડું એવું ગૂંચવાયું છે કે ૨૦૧૧માં ગુજરાત સરકાર હાઈકોર્ટમાં કેસ હારી ગઈ પછી અર્થઘટન કરવા માટે સરકાર હાઈકોર્ટમાં અપીલમાં ગઈ. ત્યાં પણ કેસ હારી ગઈ પછી ફેબ્રુઆરી ૨૦૧૨માં સરકાર સુપ્રીમમાં ગઈ. ચાર વર્ષ થયાં સુપ્રીમમાં એક વાર પણ કેસ ચાલ્યો જ નથી. સરકારે ટોસ જીતીને પહેલો દાવ લીધો છે પણ રમવા જ નથી ઊતરતી.
ફિક્સ પગારનું કોકડું એવું ગૂંચવાયું છે કે ૨૦૧૧માં ગુજરાત સરકાર હાઈકોર્ટમાં કેસ હારી ગઈ પછી અર્થઘટન કરવા માટે સરકાર હાઈકોર્ટમાં અપીલમાં ગઈ. ત્યાં પણ કેસ હારી ગઈ પછી ફેબ્રુઆરી ૨૦૧૨માં સરકાર સુપ્રીમમાં ગઈ. ચાર વર્ષ થયાં સુપ્રીમમાં એક વાર પણ કેસ ચાલ્યો જ નથી. સરકારે ટોસ જીતીને પહેલો દાવ લીધો છે પણ રમવા જ નથી ઊતરતી.
2/3
ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, ગુજરાતમાં લાખો યુવાનો બેકાર છે, બીજુ બાજુ લાખો યુવકો ફિક્સ વેતન અને કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર જે રીતે કામ કરી રહી છે તેનાથી સમાજનો તમામ વર્ગ ત્રાહીમામ પોકારી ગયો છે. બે દિવસના પ્રતિક ધરણા બાદ જો સરકાર આ મુદ્દે ધ્યાન નહીં આપે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કહ્યું હતું કે, ગુજરાતમાં લાખો યુવાનો બેકાર છે, બીજુ બાજુ લાખો યુવકો ફિક્સ વેતન અને કોન્ટ્રાક્ટ પર કામ કરે છે. ભરતસિંહ સોલંકીએ ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, ગુજરાતમાં ભાજપ સરકાર જે રીતે કામ કરી રહી છે તેનાથી સમાજનો તમામ વર્ગ ત્રાહીમામ પોકારી ગયો છે. બે દિવસના પ્રતિક ધરણા બાદ જો સરકાર આ મુદ્દે ધ્યાન નહીં આપે તો કોંગ્રેસ દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી.
3/3
અમદાવાદ: પીએમ નરેંદ્ર મોદીએ દેશમાં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો ચલણમાંથી રાતો રાત બંધ કરતા દેશના નાના મોટા દરેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ દેશની દરેક બેંકની બહાર મોટી લાઈનોમાં લોકો કરન્સી બદલવા માટે લાઈનો ઉભા છે. ત્યારે ગુજરાતમાં ફિક્સ વેતન અને બેરોજગારી મુદ્દે 14-15 નવેમ્બરના રોજ ધારણા કરવાની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કરી છે.
અમદાવાદ: પીએમ નરેંદ્ર મોદીએ દેશમાં 500 અને 1000 રૂપિયાની ચલણી નોટો ચલણમાંથી રાતો રાત બંધ કરતા દેશના નાના મોટા દરેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલ દેશની દરેક બેંકની બહાર મોટી લાઈનોમાં લોકો કરન્સી બદલવા માટે લાઈનો ઉભા છે. ત્યારે ગુજરાતમાં ફિક્સ વેતન અને બેરોજગારી મુદ્દે 14-15 નવેમ્બરના રોજ ધારણા કરવાની જાહેરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ કરી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget