શોધખોળ કરો
કોંગ્રેસે શંકરસિંહ બાપુ ગરબડ ન કરે એટલે ક્યા છ ધારાસભ્યોને રજિસ્ટર્ડ એડીથી મોકલ્યા વ્હીપ ? જાણો વિગત
1/5

કોંગ્રેસે પહેલાં તેના તમામ 57 ધારાસભ્યોને વ્હીપ તૈયાર કર્યો હતો પણ છ ધારાસભ્યોએ રાજીનામા આપી દેતાં તેમને વ્હીપ લાગુ પડવાનો પ્રશ્ન રહેતો નથી. અન્ય ધારાસભ્યોમાં શંકરસિંહ સહિતના ધારાસભ્યો હજુ કોંગ્રેસમાં જ છે તેથી તેમને પક્ષના નિયમો લાગુ પડે છે તેથી તેમને કોંગ્રેસ દ્વારા વ્હીપ અપાયો છે.
2/5

વ્હીપમાં સ્પષ્ટ તાકિદ કરાઇ છે કે માત્ર એક નંબરનો પ્રથમ પ્રેફરન્સ કોંગ્રેસના ઉમેદવાર અહેમદ પટેલને આપવાનો રહેશે. આ વ્હીપ અપાયા પછી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે વ્હીપનો ભંગ કરનારને 6 વર્ષ સુધી સસ્પેન્ડ કરાશે અને કોઇપણ રાજકીય પક્ષમાંથી ચૂંટણી લડી શકશે નહીં.
Published at : 02 Aug 2017 11:06 AM (IST)
View More























