શોધખોળ કરો

ગુજરાત સરકારના આ આદેશથી સરકારી કર્મચારીઓ થઇ ગયા દોડતા, જાણો શું છે કારણ

1/4
વાર્ષિક રૂપિયા ૨.૫૦ લાખથી વધુનો પગાર મેળવતા હંગામી કર્મચારીઓને પણ આ માહિતી આપવા આદેશ કરાયો છે. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થયા બાદ સરકારી કર્મચારીઓના ખાતામાં રોજબરોજ ટ્રાન્ઝેકશનો પર નજર રાખવા માટે આ પગલું ભરાયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના રિટર્નમાં તમામ આવક અને બચત દર્શાવવામાં આવતી નથી. આથી તમામ કર્મચારીઓએ ઓકટોબર-૨૦૧૬ સુધીની બચત અને રોકાણની માહિતી પણ આપવાનો આદેશ કરાયો છે.
વાર્ષિક રૂપિયા ૨.૫૦ લાખથી વધુનો પગાર મેળવતા હંગામી કર્મચારીઓને પણ આ માહિતી આપવા આદેશ કરાયો છે. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થયા બાદ સરકારી કર્મચારીઓના ખાતામાં રોજબરોજ ટ્રાન્ઝેકશનો પર નજર રાખવા માટે આ પગલું ભરાયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના રિટર્નમાં તમામ આવક અને બચત દર્શાવવામાં આવતી નથી. આથી તમામ કર્મચારીઓએ ઓકટોબર-૨૦૧૬ સુધીની બચત અને રોકાણની માહિતી પણ આપવાનો આદેશ કરાયો છે.
2/4
અમદાવાદઃ હાલમાં સમગ્ર દેશમાં મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ મુકેલા પ્રતિબંધની જ ચર્ચા ચાલી રહી છે. કાળા નાણાને નાથવા માટે લેવામાં આવેલા આ પગલા બાદ અનેક કાળા બજારીયા પોતાના કાળા નાણાને વ્હાઇટ કરવામાં લાગી ગયા છે ત્યારે ગુજરાત સરકાર પણ જાગી છે. ઘણા સરકારી કર્મચારીઓ કાળા બજારિયાઓના નાણાં પોતાના ખાતામાં જમા કરાવીને વ્હાઈટ કરાવવામાં મદદ કરી રહ્યા હોવાની જાણ ગુજરાત સરકારને થતાં અચાનક હરકત આવી ગઇ છે.
અમદાવાદઃ હાલમાં સમગ્ર દેશમાં મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ મુકેલા પ્રતિબંધની જ ચર્ચા ચાલી રહી છે. કાળા નાણાને નાથવા માટે લેવામાં આવેલા આ પગલા બાદ અનેક કાળા બજારીયા પોતાના કાળા નાણાને વ્હાઇટ કરવામાં લાગી ગયા છે ત્યારે ગુજરાત સરકાર પણ જાગી છે. ઘણા સરકારી કર્મચારીઓ કાળા બજારિયાઓના નાણાં પોતાના ખાતામાં જમા કરાવીને વ્હાઈટ કરાવવામાં મદદ કરી રહ્યા હોવાની જાણ ગુજરાત સરકારને થતાં અચાનક હરકત આવી ગઇ છે.
3/4
તા. ૧૭મીને ગુરુવાર સુધીમાં માહિતી પૂરી નહીં પાડનારા કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. પરિપત્રમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે તા. ૧૭મી સુધીની નિયત સમયમર્યાદામાં માહિતી રજૂ ન કરનારા કર્મચારીઓને ફોર્મ-૧૬ આપવામાં નહીં આવે.
તા. ૧૭મીને ગુરુવાર સુધીમાં માહિતી પૂરી નહીં પાડનારા કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. પરિપત્રમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે તા. ૧૭મી સુધીની નિયત સમયમર્યાદામાં માહિતી રજૂ ન કરનારા કર્મચારીઓને ફોર્મ-૧૬ આપવામાં નહીં આવે.
4/4
ગુજરાત સરકારે પોતાના તમામ કર્મચારીઓને ગુરૂવાર સુધીમાં પેન નંબર તથા બચત ખાતાઓની માહિતી આપવા આદેશ કર્યો છે જેના લીધે કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફળાટ વ્યાપી ગયો છે. રાજયના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને તમામ સરકારી વિભાગો તથા બોર્ડ-નિગમોના કર્મચારીઓએ આગામી તા. ૧૭મીને ગુરૂવાર સુધીમાં કર્મચારીઓના બચત ખાતા અને પાનકાર્ડની માહિતી આપવાની સૂચના આપી છે.
ગુજરાત સરકારે પોતાના તમામ કર્મચારીઓને ગુરૂવાર સુધીમાં પેન નંબર તથા બચત ખાતાઓની માહિતી આપવા આદેશ કર્યો છે જેના લીધે કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફળાટ વ્યાપી ગયો છે. રાજયના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને તમામ સરકારી વિભાગો તથા બોર્ડ-નિગમોના કર્મચારીઓએ આગામી તા. ૧૭મીને ગુરૂવાર સુધીમાં કર્મચારીઓના બચત ખાતા અને પાનકાર્ડની માહિતી આપવાની સૂચના આપી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: અમદાવાદમાં રવિવારે પણ સ્વૈચ્છિક ધોરણે શાળાઓ ચાલુ રાખી શકાશે, DEO નો મહત્વનો નિર્ણય  
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
Ahmedabad: ભારે વરસાદ બાદ રોગચાળાએ માથું ઊંચક્યું, સોલા સિવિલમાં 13,609 OPD નોંધાઈ
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
CWG આયોજન પર બબાલ: કૉંગ્રેસના આરોપો પર હર્ષ સંઘવીનો પલટવાર, કહ્યું- 'આપણે બધા એક છીએ'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'
નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'

વિડિઓઝ

Rajkot Janmashtami Mela : રાજકોટમાં લોકમેળાની તડામાર તૈયારી
Gujarat Govt : ખાતરને લઈ ગુજરાત સરકારનો મોટો નિર્ણય
Chaudhary Samaj Sammelan : ચૌધરી સમાજના સંમેલનમાં મોટી જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : નેતાઓની નૌટંકી
Hun To Bolish : હું તો બોલીશ : કૃત્રિમ પનીર પર પ્રતિબંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો કહેર, અત્યાર સુધીમાં 22નાં મૃત્યુ, 35 એક્ટિવ કેસ, ICMRએ  ગાઇડલાઇન કરી જાહેર
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબના ઘર પર બોમ્બથી હુમલો, શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સમાં સામેલ હતા
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
UPIથી 2000થી વધુનું પેમેન્ટ, કોના પર લાગશે ચાર્જ, કોને મળશે છૂટ? જાણો તમામ સવાલના જવાબ
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
આગામી 7 દિવસ મુશળધાર વરસાદ ખાબકશે! એકસાથે 7 સિસ્ટમ સક્રિય થતાં હવામાન વિભાગની મોટી આગાહી
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Analog Paneer Ban: ગુજરાત સરકારે એનાલોગ પનીર અને ચીઝના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
Inflation Alert: તેલ, દાળથી દૂધ-ખાંડ સુધી 99% રાશન મોંઘું થયું, જુઓ નવું રેટ લિસ્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનનું રેડ એલર્ટ! 70 km/h ની ઝડપે ફુંકાશે પવન
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
2027 વર્લ્ડ કપ: પંત, સેમસન કે ઈશાન? જાણો કોણ બની શકે છે ભારતનો બીજો વિકેટકીપર!
Embed widget