શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ગુજરાત સરકારના આ આદેશથી સરકારી કર્મચારીઓ થઇ ગયા દોડતા, જાણો શું છે કારણ

1/4
વાર્ષિક રૂપિયા ૨.૫૦ લાખથી વધુનો પગાર મેળવતા હંગામી કર્મચારીઓને પણ આ માહિતી આપવા આદેશ કરાયો છે. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થયા બાદ સરકારી કર્મચારીઓના ખાતામાં રોજબરોજ ટ્રાન્ઝેકશનો પર નજર રાખવા માટે આ પગલું ભરાયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના રિટર્નમાં તમામ આવક અને બચત દર્શાવવામાં આવતી નથી. આથી તમામ કર્મચારીઓએ ઓકટોબર-૨૦૧૬ સુધીની બચત અને રોકાણની માહિતી પણ આપવાનો આદેશ કરાયો છે.
વાર્ષિક રૂપિયા ૨.૫૦ લાખથી વધુનો પગાર મેળવતા હંગામી કર્મચારીઓને પણ આ માહિતી આપવા આદેશ કરાયો છે. ૫૦૦ અને ૧૦૦૦ની નોટ રદ થયા બાદ સરકારી કર્મચારીઓના ખાતામાં રોજબરોજ ટ્રાન્ઝેકશનો પર નજર રાખવા માટે આ પગલું ભરાયુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓના રિટર્નમાં તમામ આવક અને બચત દર્શાવવામાં આવતી નથી. આથી તમામ કર્મચારીઓએ ઓકટોબર-૨૦૧૬ સુધીની બચત અને રોકાણની માહિતી પણ આપવાનો આદેશ કરાયો છે.
2/4
અમદાવાદઃ હાલમાં સમગ્ર દેશમાં મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ મુકેલા પ્રતિબંધની જ ચર્ચા ચાલી રહી છે. કાળા નાણાને નાથવા માટે લેવામાં આવેલા આ પગલા બાદ અનેક કાળા બજારીયા પોતાના કાળા નાણાને વ્હાઇટ કરવામાં લાગી ગયા છે ત્યારે ગુજરાત સરકાર પણ જાગી છે. ઘણા સરકારી કર્મચારીઓ કાળા બજારિયાઓના નાણાં પોતાના ખાતામાં જમા કરાવીને વ્હાઈટ કરાવવામાં મદદ કરી રહ્યા હોવાની જાણ ગુજરાત સરકારને થતાં અચાનક હરકત આવી ગઇ છે.
અમદાવાદઃ હાલમાં સમગ્ર દેશમાં મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટ મુકેલા પ્રતિબંધની જ ચર્ચા ચાલી રહી છે. કાળા નાણાને નાથવા માટે લેવામાં આવેલા આ પગલા બાદ અનેક કાળા બજારીયા પોતાના કાળા નાણાને વ્હાઇટ કરવામાં લાગી ગયા છે ત્યારે ગુજરાત સરકાર પણ જાગી છે. ઘણા સરકારી કર્મચારીઓ કાળા બજારિયાઓના નાણાં પોતાના ખાતામાં જમા કરાવીને વ્હાઈટ કરાવવામાં મદદ કરી રહ્યા હોવાની જાણ ગુજરાત સરકારને થતાં અચાનક હરકત આવી ગઇ છે.
3/4
તા. ૧૭મીને ગુરુવાર સુધીમાં માહિતી પૂરી નહીં પાડનારા કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. પરિપત્રમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે તા. ૧૭મી સુધીની નિયત સમયમર્યાદામાં માહિતી રજૂ ન કરનારા કર્મચારીઓને ફોર્મ-૧૬ આપવામાં નહીં આવે.
તા. ૧૭મીને ગુરુવાર સુધીમાં માહિતી પૂરી નહીં પાડનારા કર્મચારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. પરિપત્રમાં એવી ચેતવણી આપવામાં આવી છે કે તા. ૧૭મી સુધીની નિયત સમયમર્યાદામાં માહિતી રજૂ ન કરનારા કર્મચારીઓને ફોર્મ-૧૬ આપવામાં નહીં આવે.
4/4
ગુજરાત સરકારે પોતાના તમામ કર્મચારીઓને ગુરૂવાર સુધીમાં પેન નંબર તથા બચત ખાતાઓની માહિતી આપવા આદેશ કર્યો છે જેના લીધે કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફળાટ વ્યાપી ગયો છે. રાજયના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને તમામ સરકારી વિભાગો તથા બોર્ડ-નિગમોના કર્મચારીઓએ આગામી તા. ૧૭મીને ગુરૂવાર સુધીમાં કર્મચારીઓના બચત ખાતા અને પાનકાર્ડની માહિતી આપવાની સૂચના આપી છે.
ગુજરાત સરકારે પોતાના તમામ કર્મચારીઓને ગુરૂવાર સુધીમાં પેન નંબર તથા બચત ખાતાઓની માહિતી આપવા આદેશ કર્યો છે જેના લીધે કર્મચારીઓ અને અધિકારીઓમાં ફફળાટ વ્યાપી ગયો છે. રાજયના સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર જાહેર કરીને તમામ સરકારી વિભાગો તથા બોર્ડ-નિગમોના કર્મચારીઓએ આગામી તા. ૧૭મીને ગુરૂવાર સુધીમાં કર્મચારીઓના બચત ખાતા અને પાનકાર્ડની માહિતી આપવાની સૂચના આપી છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Jain Muni VIDEO VIRAL | નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છે: જૈન મુનિનો વાણીવિલાસHu to Bolish | હું તો બોલીશ | કેનેડાનું ભૂત સવાર કેમ?Hu to Bolish | હું તો બોલીશ | નવરાત્રિમાં કોણ ચૂક્યું મર્યાદા?Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: હરિયાણામાંથી ભાજપની વિદાય, જમ્મુ-કાશ્મીરમાં ત્રિશંકુ વિધાનસભા, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Haryana Election Exit Poll 2024: હરિયાણામાં એક્ઝિટ પોલમાં BJP ને આંચકો લાગ્યો તો અનિલ વિજ શું બોલ્યા?
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
Embed widget