શોધખોળ કરો
ગુજરાતના શરાબ શોખીનો માટે ખરાબ સમાચાર, દીવ જઈને દારૂ પીવાનું બન્યું મુશ્કેલ, જાણો કેમ?
1/6

અમદાવાદઃ ગુજરાતના શરાબના શોખીનો શરાબ પીવા દીવ જતા હોય છે પણ તેમના માટે માઠા સમાચાર છે. સુપ્રિમ કોર્ટના આદેશને અનુલક્ષીને દિવ વહીવટી તંત્રે 132 દારૂની શોપને નોટિસ ફટકારતાં આ લિકર શોપ્સને પણ તાળાં વાગી જાય તેવી શક્યતા છે. તેના કારણે ગુજરાતીઓએ દીવમાં દારૂ પીવા જવામાં તકલીફ પડશે.
2/6

સુપ્રિમ કોર્ટેની ગાઈડલાઈન મુજબ દીવ વહીવચી તંત્રે આ નોટિસો ફટકારી છે. સુપ્રીમ કોર્ટે નેશનલ હાઈવે પર અને નેશનલ હાઈવેથી 500 મીટરના અંતરે આવેલી તમામ લિકર શોપને બંધ કરવા ફરમાન કર્યું છે. તેના પગલે દીવ વહીવચીતંત્ર દીવની 132 લિકર શોપમાંથી 132 શોપને બંધ કરવા કે અન્ય સ્થળ પર ખસેડવા આદેશ આપ્યા છે.
Published at : 16 Mar 2017 10:24 AM (IST)
View More






















