શોધખોળ કરો
‘સરદાર ગોરોં સે લડે થે, હમ ચોરોં સે લડ રહે હૈં’, હાર્દિકની સભામાં ગાજ્યા સૂત્રો, હાર્દિકે શું કર્યો હુંકાર? જાણો
1/8

હાર્દિકે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઘણા લોકો સમાજમાં ભાગલા પાડવા પ્રયાસ કરી રહ્યાં છે. આપણે બીજા થી નહીં પણ આપણા જ લોકોથી ડરવું પડે તેવી સ્થિતિ છે. ત્યારે જે લોકો સમાજમાં ભાગલા પાડવા માગે છે તેમની ખૈર નથી. હાર્દિકે જણાવ્યું હતું કે, સરકારે દેવું વધારી વિકાસ કર્યો છે, દેવામાં સતત વધારો થયો છે તે ખરેખર વિકાસ જ નથી. કેશુબાપાને આપણા સમાજના સાથ સહકારની જરૂર છે તેમને માન આપવું જોઇએ.
2/8

સભામાં નલિયા કાંડનો મુદ્દો પણ ચર્ચાયો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ નિર્દોષો પર અત્યાચાર કરશે તો હું ચલાઇ લઇશ નહીં. જો પોલીસે સિંઘમ બનવું હોય તો નિર્દોષ પર અત્યાચાર કરી નહીં પરંતુ નલિયાકાંડમાં સંડોવાયેલા આરોપીઓને પકડી સિંઘમ બનવું જોઇએ.
Published at : 27 Feb 2017 09:56 AM (IST)
View More























