શોધખોળ કરો

‘સરદાર ગોરોં સે લડે થે, હમ ચોરોં સે લડ રહે હૈં’, હાર્દિકની સભામાં ગાજ્યા સૂત્રો, હાર્દિકે શું કર્યો હુંકાર? જાણો

1/8
હાર્દિકે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઘણા લોકો સમાજમાં ભાગલા પાડવા પ્રયાસ કરી રહ્યાં છે. આપણે બીજા થી નહીં પણ આપણા જ લોકોથી ડરવું પડે તેવી સ્થિતિ છે. ત્યારે જે લોકો સમાજમાં ભાગલા પાડવા માગે છે તેમની ખૈર નથી. હાર્દિકે જણાવ્યું હતું કે, સરકારે દેવું વધારી વિકાસ કર્યો છે, દેવામાં સતત વધારો થયો છે તે ખરેખર વિકાસ જ નથી. કેશુબાપાને આપણા સમાજના સાથ સહકારની જરૂર છે તેમને માન આપવું જોઇએ.
હાર્દિકે સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, ઘણા લોકો સમાજમાં ભાગલા પાડવા પ્રયાસ કરી રહ્યાં છે. આપણે બીજા થી નહીં પણ આપણા જ લોકોથી ડરવું પડે તેવી સ્થિતિ છે. ત્યારે જે લોકો સમાજમાં ભાગલા પાડવા માગે છે તેમની ખૈર નથી. હાર્દિકે જણાવ્યું હતું કે, સરકારે દેવું વધારી વિકાસ કર્યો છે, દેવામાં સતત વધારો થયો છે તે ખરેખર વિકાસ જ નથી. કેશુબાપાને આપણા સમાજના સાથ સહકારની જરૂર છે તેમને માન આપવું જોઇએ.
2/8
સભામાં નલિયા કાંડનો મુદ્દો પણ ચર્ચાયો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ નિર્દોષો પર અત્યાચાર કરશે તો હું ચલાઇ લઇશ નહીં. જો પોલીસે સિંઘમ બનવું હોય તો નિર્દોષ પર અત્યાચાર કરી નહીં પરંતુ નલિયાકાંડમાં સંડોવાયેલા આરોપીઓને પકડી સિંઘમ બનવું જોઇએ.
સભામાં નલિયા કાંડનો મુદ્દો પણ ચર્ચાયો હતો. હાર્દિકે જણાવ્યું હતું કે, પોલીસ અધિકારીઓ નિર્દોષો પર અત્યાચાર કરશે તો હું ચલાઇ લઇશ નહીં. જો પોલીસે સિંઘમ બનવું હોય તો નિર્દોષ પર અત્યાચાર કરી નહીં પરંતુ નલિયાકાંડમાં સંડોવાયેલા આરોપીઓને પકડી સિંઘમ બનવું જોઇએ.
3/8
હાર્દિકે જણાવ્યું કે, ભારતના દરેક બાળ 'જય જવાન જય કિસાન'ના નારાથી પરિચિત છે. ભારતમાં જ્યારે બોર્ડર પર દેશનો જવાન જાગે છે ત્યારે આપણે અહીં શાંતિથી સુઇ શકીએ છીએ. તેમની શહીદી 125 કરોડની જનતાની સલામીની હક્કદાર હોય છે. હાર્દિકે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બધાને ખબર છે કે, આ સરકાર હજારો કત્લો કરી, કરાવી સત્તા પર બેઠી છે અને તે મુદ્દો હિન્દુસ્તાનની જનતા જાણે છે. હું કોઇનાથી ડરતો નથી અને તમે લોકો મારી સાથે છો તેથી તે લોકો પણ મને કંઇ કરવાની હિંમત રાખતા નથી. હું જંગલના રાજા સિંહ જેવો છું.
હાર્દિકે જણાવ્યું કે, ભારતના દરેક બાળ 'જય જવાન જય કિસાન'ના નારાથી પરિચિત છે. ભારતમાં જ્યારે બોર્ડર પર દેશનો જવાન જાગે છે ત્યારે આપણે અહીં શાંતિથી સુઇ શકીએ છીએ. તેમની શહીદી 125 કરોડની જનતાની સલામીની હક્કદાર હોય છે. હાર્દિકે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે, બધાને ખબર છે કે, આ સરકાર હજારો કત્લો કરી, કરાવી સત્તા પર બેઠી છે અને તે મુદ્દો હિન્દુસ્તાનની જનતા જાણે છે. હું કોઇનાથી ડરતો નથી અને તમે લોકો મારી સાથે છો તેથી તે લોકો પણ મને કંઇ કરવાની હિંમત રાખતા નથી. હું જંગલના રાજા સિંહ જેવો છું.
4/8
તેણે વધુમાં જણાવ્યું હતું કે, 14 પાટીદાર યુવાનો અનામત આંદોલન વખતે શહીદ થયા તેમણે તે સમાજ ધર્મ છે, જે આર્મીમાં શહીદ થયા તે માનવધર્મ છે અને જે જવાનો બોર્ડર પર રહી દેશની સેવા કરે છે તે રાષ્ટ્રધર્મ છે. હજારો લોકોની હાજરીમાં હાર્દિકે મૌન પાડ્યું હતું. ત્યારે ટાંકણી પડે તો પણ અવાજ આવે તેટલી શાંતી હતી. ત્યારે હાર્દિકે જણાવ્યું હતું કે, પાટીદાર શાંત રહે તો અવાજ ન કરે અને જ્યારે અવાજ કરે તો કોઇના બાપનું પણ ન માને.
તેણે વધુમાં જણાવ્યું હતું કે, 14 પાટીદાર યુવાનો અનામત આંદોલન વખતે શહીદ થયા તેમણે તે સમાજ ધર્મ છે, જે આર્મીમાં શહીદ થયા તે માનવધર્મ છે અને જે જવાનો બોર્ડર પર રહી દેશની સેવા કરે છે તે રાષ્ટ્રધર્મ છે. હજારો લોકોની હાજરીમાં હાર્દિકે મૌન પાડ્યું હતું. ત્યારે ટાંકણી પડે તો પણ અવાજ આવે તેટલી શાંતી હતી. ત્યારે હાર્દિકે જણાવ્યું હતું કે, પાટીદાર શાંત રહે તો અવાજ ન કરે અને જ્યારે અવાજ કરે તો કોઇના બાપનું પણ ન માને.
5/8
 ગાંધીનગરઃ વર્ષ 2015માં 25 ઓગસ્ટે યોજાયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ની મહારેલી બાદ એટલે કે આશરે દોઢ વર્ષ પછી હાર્દિક પટેલને અમદાવાદમાં સભા કરવાની મંજૂરી મળતા નિકોલના ભોજલરામ પાર્ટી પ્લોટ ખાતે તેની સભા યોજાઈ. હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજ્યમાં એવા અનેક કાંડ અને બનાવો બની રહ્યા છે જેમાં પોલીસે સિંઘમ બનવાની જરૂર છે. આમ કહેતા હાર્દિકે નલિયા કાંડ તેમજ રાજ્યમાં મહિલાઓ પરના દુષ્કર્મના બનાવોનો ઉલ્લેખ કર્યો હતો.
ગાંધીનગરઃ વર્ષ 2015માં 25 ઓગસ્ટે યોજાયેલી પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ની મહારેલી બાદ એટલે કે આશરે દોઢ વર્ષ પછી હાર્દિક પટેલને અમદાવાદમાં સભા કરવાની મંજૂરી મળતા નિકોલના ભોજલરામ પાર્ટી પ્લોટ ખાતે તેની સભા યોજાઈ. હાર્દિક પટેલે જણાવ્યું કે, રાજ્યમાં એવા અનેક કાંડ અને બનાવો બની રહ્યા છે જેમાં પોલીસે સિંઘમ બનવાની જરૂર છે. આમ કહેતા હાર્દિકે નલિયા કાંડ તેમજ રાજ્યમાં મહિલાઓ પરના દુષ્કર્મના બનાવોનો ઉલ્લેખ કર્યો હતો.
6/8
પાસના કન્વિનર હાર્દિક પટેલ પાટીદાર આંદોલન હજુ પુરુ ન થયું હોવાનું તથા હજુ આંદોલન જારી રાખવાના દાવો કરતાં જણાવ્યું હતું કે, સમાજ માટે લડવું તે દેશદ્રોહ છે તો હું તેનો ગુનેગાર છું. પરંતુ હવે હું પાછીપાની નહીં કરું. આપણે અનામત મેળવવા માટે એકત્ર થયા છીએ. આપણી પર થયેલા અત્યાચારો હજુ ભૂલ્યા નથી, ન્યાંયત્રંતને માનું છું પરંતુ હવે સરકાર જેમ કહેતી હોય તે રીતે લડવા હું તૈયાર છું.
પાસના કન્વિનર હાર્દિક પટેલ પાટીદાર આંદોલન હજુ પુરુ ન થયું હોવાનું તથા હજુ આંદોલન જારી રાખવાના દાવો કરતાં જણાવ્યું હતું કે, સમાજ માટે લડવું તે દેશદ્રોહ છે તો હું તેનો ગુનેગાર છું. પરંતુ હવે હું પાછીપાની નહીં કરું. આપણે અનામત મેળવવા માટે એકત્ર થયા છીએ. આપણી પર થયેલા અત્યાચારો હજુ ભૂલ્યા નથી, ન્યાંયત્રંતને માનું છું પરંતુ હવે સરકાર જેમ કહેતી હોય તે રીતે લડવા હું તૈયાર છું.
7/8
પાસના કાર્યકરોએ જણાવ્યું હતું કે, આંદોલન હવામાં ફેલાઇ ગયુ છે અને હવે સરકાર અમને રોકશે પરંતુ હવાને કેવી રીતે રોકશે. ઉપરાંત સરદાર ગોરો સે લડે થે હમ ચોરે સે લડ રહે હેના સૂત્રોચ્ચાર પણ ગુંજી ઉઠ્યા હતા. હાર્દિકે શહીદ લાન્સ નાયક ગોપાલસિંહના પિતાને પગે લાગી તથા શહીદ ઋષિકેશ રામાણીને યાદ કરી મૌન પાળ્યું હતું.
પાસના કાર્યકરોએ જણાવ્યું હતું કે, આંદોલન હવામાં ફેલાઇ ગયુ છે અને હવે સરકાર અમને રોકશે પરંતુ હવાને કેવી રીતે રોકશે. ઉપરાંત સરદાર ગોરો સે લડે થે હમ ચોરે સે લડ રહે હેના સૂત્રોચ્ચાર પણ ગુંજી ઉઠ્યા હતા. હાર્દિકે શહીદ લાન્સ નાયક ગોપાલસિંહના પિતાને પગે લાગી તથા શહીદ ઋષિકેશ રામાણીને યાદ કરી મૌન પાળ્યું હતું.
8/8
હાર્દિકે લોકોને પ્રશ્ન કર્યો કે, તમારા ઘરમાં કોઇ PSI, PI, મામલતદાર જેવી મોટી પોસ્ટ પર છે. તો લોકોએ નકારામાં જવાબ આપ્યો, ત્યારે હાર્દિકે જણાવ્યું હતું કે, આગામી 10 વર્ષ બાદ ફરી અહીં આવવાનું થાય અને તમારા ઘરમાં કોઇ પીએસઆઇ, પીઆઇ કે મામલતદાર સહિતની પોસ્ટ પર હોય તે માટે મારી આ લડાઇ છે.
હાર્દિકે લોકોને પ્રશ્ન કર્યો કે, તમારા ઘરમાં કોઇ PSI, PI, મામલતદાર જેવી મોટી પોસ્ટ પર છે. તો લોકોએ નકારામાં જવાબ આપ્યો, ત્યારે હાર્દિકે જણાવ્યું હતું કે, આગામી 10 વર્ષ બાદ ફરી અહીં આવવાનું થાય અને તમારા ઘરમાં કોઇ પીએસઆઇ, પીઆઇ કે મામલતદાર સહિતની પોસ્ટ પર હોય તે માટે મારી આ લડાઇ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
Ahmedabad Rain: બે દિવસના ઉકળાટ બાદ અમદાવાદ શહેરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ
હવામાન વિભાગની નવી આગાહી: આગામી 1 કલાકમાં ગુજરાતના 20 જિલ્લાઓમાં મેઘમહેર, 4 જિલ્લામાં ઓરેન્જ તો 16 જિલ્લામાં યલો એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
Colombia Earthquake: કોલંબિયામાં ભૂકંપથી અનેક ઈમારતો ધરાશાયી, 80ના મોત બાદ ઈમરજન્સી જાહેર
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
Embed widget