શોધખોળ કરો
હાર્દિકનો મેસેજ વાયરલઃ પાટીદારો માતાનું ધાવણ ન લજવતા, સુરતમાંથી જનરલ ડાયરને ભગાડજો
1/5

મેસેજના અંતમાં અપીલ કરાઈ છે કે પાટીદાર યુવાનો ધ્યાન રાખે કે પોતાની માતાનું ધાવણ લાજે નહીં. સન્માન સમારોહને સફળ બનાવવા પાટીદાર અભિવાદન સમિતિએ એડીચોટીનું જોર લગાવ્યું છે ત્યારે આ મેસેજથી ગરમાવો આવી ગયો છે.
2/5

હાર્દિકે લખ્યું છે કે પોતાની ચાર ફાઈલો પાસ કરાવવા માટે મહેશ અને મુકેશ સમાજને વેચવા નીકળ્યા છે. તેથી આવા લોકોને પાટીદારોએ પાવર બતાવવો પડે. સુરતના યુવાનો, માતા-બહેનો જનરલ ડાયરને ઓકાત દેખાડે તે સમય આવી ગયો છે.
Published at : 04 Sep 2016 03:08 PM (IST)
View More





















