શોધખોળ કરો
'હાર્દિક પટેલની હત્યા થઈ શકે છે', IBએ આ ઈનપુટ આપતાં કેન્દ્ર સરકારે શું કર્યું ?
1/5

ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ પાટીદાર આંદોલનને મહત્વનો ચહેરો છે. અગાઉ તેણે સુરક્ષા સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, સરકાર સુરક્ષા આપવાના બહાને મારી જાસૂસી કરવા માંગે છે.
2/5

એક રિપોર્ટ પ્રમાણે, વાય કેટેગરીની સુરક્ષામાં 24 કલાક 11 જવાનો તૈનાત હોય છે. જેમાં એક-બે કમાન્ડોનો સમાવેશ થાય છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, સુરક્ષા એજન્સીઓએ હાર્દિકના જીવને ખતરા સંબંધી રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ રિપોર્ટમાં હાર્દિકને સુરક્ષા આપવાની વાત કરવામાં આવી હતી.
Published at : 24 Nov 2017 11:14 AM (IST)
View More























