શોધખોળ કરો

હાર્દિકની ઉધ્ધવ સાથે મુલાકાત, લાલજી પટેલને શું પડ્યો વાંધો, જીજ્ઞેસ મેવાણીએ શું કહ્યું ? જાણો

1/6
વધુમાં અતુલ પટેલે જણાવ્યું કે, શિક્ષણ મેળવ્યા બાદ યુવાઓને રોજગારીનો પ્રશ્ન છે તેમ જ અનામત સહિતના બીજા પ્રશ્નો છે એ સમસ્યા લઈને તે નીકળ્યો છે એટલે જુદા-જુદા રાજકીય પક્ષોના નેતાઓ તેને સમર્થન આપે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવકતા વરુણ પટેલે કહ્યું હતું કે 'હાર્દિક પટેલની આ વ્યકિતગત મુલાકાત છે. શિવસેનામાં જોડાયો નથી.'
વધુમાં અતુલ પટેલે જણાવ્યું કે, શિક્ષણ મેળવ્યા બાદ યુવાઓને રોજગારીનો પ્રશ્ન છે તેમ જ અનામત સહિતના બીજા પ્રશ્નો છે એ સમસ્યા લઈને તે નીકળ્યો છે એટલે જુદા-જુદા રાજકીય પક્ષોના નેતાઓ તેને સમર્થન આપે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવકતા વરુણ પટેલે કહ્યું હતું કે 'હાર્દિક પટેલની આ વ્યકિતગત મુલાકાત છે. શિવસેનામાં જોડાયો નથી.'
2/6
બીજી તરફ પાટીદાર આંદોલન સમિતિના સભ્ય અતુલ પટેલે કહ્યું હતું કે, 'શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ જે કહ્યું એ પહેલાં આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ હાર્દિકને સીએમના પદ માટે કહ્યું હતું. હાર્દિક પટેલની ઉંમર નથી કે તે સીએમ બની શકે. હાર્દિક એક ચળવળ લઈને નીકળ્યો છે.
બીજી તરફ પાટીદાર આંદોલન સમિતિના સભ્ય અતુલ પટેલે કહ્યું હતું કે, 'શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ જે કહ્યું એ પહેલાં આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ હાર્દિકને સીએમના પદ માટે કહ્યું હતું. હાર્દિક પટેલની ઉંમર નથી કે તે સીએમ બની શકે. હાર્દિક એક ચળવળ લઈને નીકળ્યો છે.
3/6
દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે 'ભારત માટે આ શોકિંગ ઘટના હોવી જોઈએ. આવી કોઇ ઘટના બનશે તેવું હું માની શકું નહીં. હાર્દિકે કંઈ કહ્યું એ ખબર નથી, પણ તેનું શિવસેના અને ઉદ્ઘવ ઠાકરે પાસે જવું એ અસહ્ય ઘટના છે. મારો પ્રયત્ન તેને પ્રગતિશીલ વિચારધારા તરફ લઈ જવાનો હતો એના પર પાણી ફરી વળ્યું છે.'
દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે 'ભારત માટે આ શોકિંગ ઘટના હોવી જોઈએ. આવી કોઇ ઘટના બનશે તેવું હું માની શકું નહીં. હાર્દિકે કંઈ કહ્યું એ ખબર નથી, પણ તેનું શિવસેના અને ઉદ્ઘવ ઠાકરે પાસે જવું એ અસહ્ય ઘટના છે. મારો પ્રયત્ન તેને પ્રગતિશીલ વિચારધારા તરફ લઈ જવાનો હતો એના પર પાણી ફરી વળ્યું છે.'
4/6
 લાલજી પટેલે જણાવ્યું હતું કે, 'પાટીદાર સમાજે તેને હીરો બનાવ્યો છે ત્યારે રાજકારણમાં આવું ન કરાય. નેતા બનવું હોય તો જાહેરમાં આવો. આ પહેલાં તે નીતિશકુમારને તેમ જ બીજા નેતાઓને પણ મળ્યો હતો એટલે છાંટા તો ઊડવાના જ. સમાજના નામે રાજકારણ ન કરાય, નહીં તો સમાજ ઉખેડીને ફેંકી દેશે. ગુજરાતમાં બે પક્ષ મજબૂત છે. શિવસેના ગુજરાતમાં નથી.'
લાલજી પટેલે જણાવ્યું હતું કે, 'પાટીદાર સમાજે તેને હીરો બનાવ્યો છે ત્યારે રાજકારણમાં આવું ન કરાય. નેતા બનવું હોય તો જાહેરમાં આવો. આ પહેલાં તે નીતિશકુમારને તેમ જ બીજા નેતાઓને પણ મળ્યો હતો એટલે છાંટા તો ઊડવાના જ. સમાજના નામે રાજકારણ ન કરાય, નહીં તો સમાજ ઉખેડીને ફેંકી દેશે. ગુજરાતમાં બે પક્ષ મજબૂત છે. શિવસેના ગુજરાતમાં નથી.'
5/6
મુંબઇમાં હાર્દિક પટેલની ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત અને હાર્દિકને શિવસેનાનો ગુજરાતમાં મુખ્ય ચહેરો જાહેર કરવાના શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેના નિવેદન બાબતે ગુજરાતમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. પાટીદારો માટે અનામતની માંગણી માટે એક સમયે, એકસાથે, એક સ્ટેજ પર ઊભા રહેલા સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
મુંબઇમાં હાર્દિક પટેલની ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત અને હાર્દિકને શિવસેનાનો ગુજરાતમાં મુખ્ય ચહેરો જાહેર કરવાના શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેના નિવેદન બાબતે ગુજરાતમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. પાટીદારો માટે અનામતની માંગણી માટે એક સમયે, એકસાથે, એક સ્ટેજ પર ઊભા રહેલા સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
6/6
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાનો ચહેરો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાર્દિક અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની મુલાકાતે રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા, રાજકીય પક્ષોથી માંડીને તમામ જગ્યાએ પણ બસ આ મુલાકાતની ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાનો ચહેરો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાર્દિક અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની મુલાકાતે રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા, રાજકીય પક્ષોથી માંડીને તમામ જગ્યાએ પણ બસ આ મુલાકાતની ચર્ચા ચાલી રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ

વિડિઓઝ

Ambalal Patel Controversy : આગાહી તો થશે જ, ત્રેવડ હોય તો રોકી લો
Crude Oil Price Hike : યુદ્ધને પગલે કાચા તેલની કિંમતમાં 10 ટકાનો વધારો
Iran-America War News: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી યુદ્ધ શરૂ?
Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
આખરે અંબાલાલ પટેલ માની ગયા,  ખેડૂતોના હિતમાં આગાહી કરવાનું ચાલુ રાખવાની કરી જાહેરાત 
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Ahmedabad Rain: અસહ્ય ઉકળાટ વચ્ચે રાહતના સમાચાર, 15મીથી વાતાવરણ પલટાશે, 16 થી 20 જુલાઈ વરસાદની આગાહી
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
Car AC Tips: કાર સ્ટાર્ટ કર્યાના કેટલા મિનિટ પછી ચાલુ કરવું જોઈએ AC, શું છે યોગ્ય રીત?
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ: રથયાત્રા ઉત્સવનો પ્રારંભ, મંદિરમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
Rajkot: રાજકોટમાં ઋતુજન્ય રોગચાળો વકર્યો, એક સપ્તાહમાં શરદી-તાવના 1838 કેસ નોંધાતા હાહાકાર
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
હોર્મુંઝમાં UAEના જહાજો પર ઈરાનનો મિસાઈલ હુમલો, એક ભારતીય નાવિકનું મોત, આઠ ઘાયલ
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
ITR Filing: ITRમાં ગરબડ કરી તો લાગશે 25000નો ફટકો, જાણી લો આ નિયમો
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
Embed widget