શોધખોળ કરો

હાર્દિકની ઉધ્ધવ સાથે મુલાકાત, લાલજી પટેલને શું પડ્યો વાંધો, જીજ્ઞેસ મેવાણીએ શું કહ્યું ? જાણો

1/6
વધુમાં અતુલ પટેલે જણાવ્યું કે, શિક્ષણ મેળવ્યા બાદ યુવાઓને રોજગારીનો પ્રશ્ન છે તેમ જ અનામત સહિતના બીજા પ્રશ્નો છે એ સમસ્યા લઈને તે નીકળ્યો છે એટલે જુદા-જુદા રાજકીય પક્ષોના નેતાઓ તેને સમર્થન આપે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવકતા વરુણ પટેલે કહ્યું હતું કે 'હાર્દિક પટેલની આ વ્યકિતગત મુલાકાત છે. શિવસેનામાં જોડાયો નથી.'
વધુમાં અતુલ પટેલે જણાવ્યું કે, શિક્ષણ મેળવ્યા બાદ યુવાઓને રોજગારીનો પ્રશ્ન છે તેમ જ અનામત સહિતના બીજા પ્રશ્નો છે એ સમસ્યા લઈને તે નીકળ્યો છે એટલે જુદા-જુદા રાજકીય પક્ષોના નેતાઓ તેને સમર્થન આપે છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના પ્રવકતા વરુણ પટેલે કહ્યું હતું કે 'હાર્દિક પટેલની આ વ્યકિતગત મુલાકાત છે. શિવસેનામાં જોડાયો નથી.'
2/6
બીજી તરફ પાટીદાર આંદોલન સમિતિના સભ્ય અતુલ પટેલે કહ્યું હતું કે, 'શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ જે કહ્યું એ પહેલાં આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ હાર્દિકને સીએમના પદ માટે કહ્યું હતું. હાર્દિક પટેલની ઉંમર નથી કે તે સીએમ બની શકે. હાર્દિક એક ચળવળ લઈને નીકળ્યો છે.
બીજી તરફ પાટીદાર આંદોલન સમિતિના સભ્ય અતુલ પટેલે કહ્યું હતું કે, 'શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ જે કહ્યું એ પહેલાં આમ આદમી પાર્ટીના દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે પણ હાર્દિકને સીએમના પદ માટે કહ્યું હતું. હાર્દિક પટેલની ઉંમર નથી કે તે સીએમ બની શકે. હાર્દિક એક ચળવળ લઈને નીકળ્યો છે.
3/6
દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે 'ભારત માટે આ શોકિંગ ઘટના હોવી જોઈએ. આવી કોઇ ઘટના બનશે તેવું હું માની શકું નહીં. હાર્દિકે કંઈ કહ્યું એ ખબર નથી, પણ તેનું શિવસેના અને ઉદ્ઘવ ઠાકરે પાસે જવું એ અસહ્ય ઘટના છે. મારો પ્રયત્ન તેને પ્રગતિશીલ વિચારધારા તરફ લઈ જવાનો હતો એના પર પાણી ફરી વળ્યું છે.'
દલિત યુવા નેતા જિજ્ઞેશ મેવાણીએ કહ્યું હતું કે 'ભારત માટે આ શોકિંગ ઘટના હોવી જોઈએ. આવી કોઇ ઘટના બનશે તેવું હું માની શકું નહીં. હાર્દિકે કંઈ કહ્યું એ ખબર નથી, પણ તેનું શિવસેના અને ઉદ્ઘવ ઠાકરે પાસે જવું એ અસહ્ય ઘટના છે. મારો પ્રયત્ન તેને પ્રગતિશીલ વિચારધારા તરફ લઈ જવાનો હતો એના પર પાણી ફરી વળ્યું છે.'
4/6
 લાલજી પટેલે જણાવ્યું હતું કે, 'પાટીદાર સમાજે તેને હીરો બનાવ્યો છે ત્યારે રાજકારણમાં આવું ન કરાય. નેતા બનવું હોય તો જાહેરમાં આવો. આ પહેલાં તે નીતિશકુમારને તેમ જ બીજા નેતાઓને પણ મળ્યો હતો એટલે છાંટા તો ઊડવાના જ. સમાજના નામે રાજકારણ ન કરાય, નહીં તો સમાજ ઉખેડીને ફેંકી દેશે. ગુજરાતમાં બે પક્ષ મજબૂત છે. શિવસેના ગુજરાતમાં નથી.'
લાલજી પટેલે જણાવ્યું હતું કે, 'પાટીદાર સમાજે તેને હીરો બનાવ્યો છે ત્યારે રાજકારણમાં આવું ન કરાય. નેતા બનવું હોય તો જાહેરમાં આવો. આ પહેલાં તે નીતિશકુમારને તેમ જ બીજા નેતાઓને પણ મળ્યો હતો એટલે છાંટા તો ઊડવાના જ. સમાજના નામે રાજકારણ ન કરાય, નહીં તો સમાજ ઉખેડીને ફેંકી દેશે. ગુજરાતમાં બે પક્ષ મજબૂત છે. શિવસેના ગુજરાતમાં નથી.'
5/6
મુંબઇમાં હાર્દિક પટેલની ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત અને હાર્દિકને શિવસેનાનો ગુજરાતમાં મુખ્ય ચહેરો જાહેર કરવાના શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેના નિવેદન બાબતે ગુજરાતમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. પાટીદારો માટે અનામતની માંગણી માટે એક સમયે, એકસાથે, એક સ્ટેજ પર ઊભા રહેલા સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
મુંબઇમાં હાર્દિક પટેલની ઉદ્ધવ ઠાકરે સાથેની મુલાકાત અને હાર્દિકને શિવસેનાનો ગુજરાતમાં મુખ્ય ચહેરો જાહેર કરવાના શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેના નિવેદન બાબતે ગુજરાતમાં મિશ્ર પ્રત્યાઘાત પડ્યા છે. પાટીદારો માટે અનામતની માંગણી માટે એક સમયે, એકસાથે, એક સ્ટેજ પર ઊભા રહેલા સરદાર પટેલ ગ્રુપના અધ્યક્ષ લાલજી પટેલે આ અંગે પોતાનો મત વ્યક્ત કર્યો હતો.
6/6
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાનો ચહેરો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાર્દિક અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની મુલાકાતે રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા, રાજકીય પક્ષોથી માંડીને તમામ જગ્યાએ પણ બસ આ મુલાકાતની ચર્ચા ચાલી રહી છે.
અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલ આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં શિવસેનાનો ચહેરો હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાર્દિક અને શિવસેનાના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની મુલાકાતે રાજકીય વર્તુળોમાં ખૂબ ચર્ચા જગાવી છે. સોશિયલ મીડિયા, રાજકીય પક્ષોથી માંડીને તમામ જગ્યાએ પણ બસ આ મુલાકાતની ચર્ચા ચાલી રહી છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Bribe: અમદાવાદમાં 3 લાખની લાંચ લેતા પત્રકાર દંપતિને ACBએ ઝડપ્યા, પત્રકારત્વના નામે કરતા હતા ઉઘરાણી
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'
Ahmedabad: સાણંદમાં દીપડા મુદ્દે વન વિભાગનો મોટો ખુલાસો, 'દીપડો 5 વર્ષની ઉંમરનો છે, વસવાટની શોધમાં ફરે છે'

વિડિઓઝ

Bhavnagar Fake liquor scandal | ભાવનગરમાં ડુપ્લીકેટ દારૂમાં શિક્ષક હિતેશ પરમારનું શંકાસ્પદ મોત
Bhavnagar Fake Liquor Case: ભાવનગરમાં નકલી દારૂ બનાવવાનો ખેલ કેવી રીતે થયો શરૂ?
રાષ્ટ્રપતિ ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાનને મદદ કરનારા દેશોને ભોગવવા પડશે ગંભીર પરિણામ
Surat | સુરતમાં ફરી એકવાર દારૂબંધીના ઉડ્યા ધજાગરા, સરકારી શાળામાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
ભાવનગરમાં ઝેરીલા દારૂએ મચાવ્યો હાહાકાર, ડુપ્લીકેટ દારૂની ફોર્મ્યુલા આપનારા તબીબ સહિત પાંચના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: SMC એ 13 બુટલેગરની કરી ધરપકડ; વરતેજ PI એસડી પઢેરિયા સસ્પેન્ડ
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
ભાવનગર લઠ્ઠાકાંડ: 7 લોકોના મોત, શિક્ષક હિતેશ પરમાર બાદ વધુ એક વ્યક્તિનું શંકાસ્પદ મોત,મૃત્યુઆંક વધવાની આશંકા
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Ahmedabad News: ભાવનગર લઠ્ઠાકાંડનો રેલો પહોંચ્યો અમદાવાદ, ધોલેરા વિસ્તારમાંથી મળી આવી શંકાસ્પદ દારુની બોટલો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
Swift-Balenoને પછાડીને 4.99 લાખની આ કાર બની નંબર-1, જાણો વિગતો
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
સુરતમાં વિદ્યાના મંદિરમાં દારુ પાર્ટી, વર્ગખંડમાં દારૂની મહેફિલનો વીડિયો વાયરલ
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Bank Locker Tips: બેંક લોકરમાંથી પૈસા ગાયબ થઈ જાય તો શું કરવું, ક્યાંથી પાછા મળશે?
Embed widget