શોધખોળ કરો
(Source: ECI/ABP News)
'અમિત શાહને સારા થવા સોહરાબુદ્દીન કેસમાં સંડોવાયેલા પોલીસે PAAS કન્વીનરને અંદર કર્યો', કોણે કર્યો આક્ષેપ?
1/3

હાર્દિકે લખ્યું છે કે, અમે યુવાન આ રાજ્યનું ભવિષ્ય છીએ અને આજ યુવાનક્રાંતિના પ્રતિક છે. એટલું યાદ રાખજો કે યુવાન ક્રાંતિ ઉપાડી લેશે, તો સત્તા પરિવર્તન થઈ જશે. અમારા કોઈપણ કન્વીનર કે યુવા પર ખોટી પરેશાની આવશે તો આંદોલનનો માર્ગ વધુ ઝડપી બનાવવો પડશે. આપ રાજ્યના મુખ્યમંત્રી છો. નહીં કે લોકોને પરેશાન કરવા માટેના. વીરેન્દ્ર પટેલના મુદ્દે તાત્કાલિક ડો. એન.કે. અમીન પર પગલા લઈને વીરેન્દ્ર પટેલને ન્યાય આપવા વિનંતી.
2/3

મહિસાગર જિલ્લાના કન્વીનર વીરેન્દ્રભાઈની ગાડીમાં ગેરકાયદેસર હથિયાર રાખવાના ખોટા આરોપો લગાવીને જેલમાં ગોંધી રાખીને મહિસાગર જિલ્લાના એસપી ડો. એન.કે. અમીન સોહરાબુદ્દીન કેસમાં સંડોવાયેલા પોતાના નોકરીના બે વર્ષ વધારવા માટે અમિત શાહને સારા થવા માટે અમાર નિર્દોષ સમાજ સેવી પાટીદાર વીરેન્દ્ર પટેલને હેરાન કરી રહ્યા છે.
Published at : 01 Sep 2016 10:02 AM (IST)
View More






















