શોધખોળ કરો

'કટાર' સાથે પરિણીત યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર બીજા પતિને ભરણપોષણ ચૂકવવવા આદેશ

1/7
પાંચ વર્ષના સહજીવનમાં તેમને બે પુત્રનો જન્મ થયો હતો. છુટા પડ્યા બાદ સ્ત્રીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણની માંગણી કરી હતી અને કોર્ટે તેના પતિને રૂપિયા 3000 ભરણપોષણ પેટે આપવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને અમાન્ય રાખીને તેનો પતિ હાઇકોર્ટમાં ગયો હતો.
પાંચ વર્ષના સહજીવનમાં તેમને બે પુત્રનો જન્મ થયો હતો. છુટા પડ્યા બાદ સ્ત્રીએ ફેમિલી કોર્ટમાં ભરણપોષણની માંગણી કરી હતી અને કોર્ટે તેના પતિને રૂપિયા 3000 ભરણપોષણ પેટે આપવાનો આદેશ આપ્યો હતો. આ આદેશને અમાન્ય રાખીને તેનો પતિ હાઇકોર્ટમાં ગયો હતો.
2/7
હાઇકોર્ટે જણાવ્યું કે પુરુષ તેની જવાબદારીમાંથી છટકી ન શકે અને કોઇપણ પુરાવા વિના પત્ની પર આડાઅવળા આરોપ ન લગાવી શકે. આ યુગલ રાજકોટ જિલ્લાનું હતું. સ્ત્રી રાજપૂત સમાજની છે, તેના પહેલા લગ્ન વખતે પુરુષ દુર હતો તેથી કટાર સાથે થયો હતા. પાછળથી તે બીજા પુરુષના પ્રેમમાં પડી અને તેની સાથે ભાગી ગઇ હતી. લગ્ન પછી તે રાજકોટમાં સાથે રહેતા હતા.
હાઇકોર્ટે જણાવ્યું કે પુરુષ તેની જવાબદારીમાંથી છટકી ન શકે અને કોઇપણ પુરાવા વિના પત્ની પર આડાઅવળા આરોપ ન લગાવી શકે. આ યુગલ રાજકોટ જિલ્લાનું હતું. સ્ત્રી રાજપૂત સમાજની છે, તેના પહેલા લગ્ન વખતે પુરુષ દુર હતો તેથી કટાર સાથે થયો હતા. પાછળથી તે બીજા પુરુષના પ્રેમમાં પડી અને તેની સાથે ભાગી ગઇ હતી. લગ્ન પછી તે રાજકોટમાં સાથે રહેતા હતા.
3/7
ભરણ પોષણના એક કેસમાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે આવી સ્ત્રીના બીજા લગ્ન અમાન્ય ન ગણી શકાય, કારણે કે તેના પ્રથમ લગ્ન પતિના ખાંડા એટલે કટાર સાથે થયા હતા.
ભરણ પોષણના એક કેસમાં ગુજરાત હાઇકોર્ટે કહ્યું કે આવી સ્ત્રીના બીજા લગ્ન અમાન્ય ન ગણી શકાય, કારણે કે તેના પ્રથમ લગ્ન પતિના ખાંડા એટલે કટાર સાથે થયા હતા.
4/7
ખાસ કરીને સ્ત્રી તેના પ્રથમ સાસરે ક્યારેય ગઇ જ નથી આથી પતિ-પત્નીના સંબંધોનો સવાલ જ ઉભો થતો નથી. કોર્ટે આ કેસમાં બીજા પતિને પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. બીજા પતિએ સ્ત્રીને પાંચ વર્ષના લગ્નજીવન પછી તરછોડી દીધી હતી. આ યુગલને બે બાળકો પણ છે.
ખાસ કરીને સ્ત્રી તેના પ્રથમ સાસરે ક્યારેય ગઇ જ નથી આથી પતિ-પત્નીના સંબંધોનો સવાલ જ ઉભો થતો નથી. કોર્ટે આ કેસમાં બીજા પતિને પત્નીને ભરણપોષણ આપવાનો આદેશ આપ્યો હતો. બીજા પતિએ સ્ત્રીને પાંચ વર્ષના લગ્નજીવન પછી તરછોડી દીધી હતી. આ યુગલને બે બાળકો પણ છે.
5/7
અમદાવાદઃ વરરજાની ગેરહાજરીમાં કન્યાના કટાર સાથે લગ્ન કરવામાં આવ્યા હોય તો તેને કાયદાકીય ગણીને કન્યાના બીજા લગ્ન કરતા અટકાવી શકાય કે નહીં એ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે.
અમદાવાદઃ વરરજાની ગેરહાજરીમાં કન્યાના કટાર સાથે લગ્ન કરવામાં આવ્યા હોય તો તેને કાયદાકીય ગણીને કન્યાના બીજા લગ્ન કરતા અટકાવી શકાય કે નહીં એ પ્રકારના ઇન્ટરેસ્ટિંગ કેસમાં ગુજરાત હાઇકોર્ટે મહત્વનો ચૂકાદો આપ્યો છે.
6/7
પતિએ દલિલ કરી કે તેની પત્નનીના અગાઉ લગ્ન થઇ ચૂક્યા છે અને તેણીએ આ વાત મારાથી છુપાવી હતી. વળી, સ્ત્રીએ પ્રથમ પતિ પાસેથી છુટાછેડા પણ નહોતા લીધા. પતિએ દલિલ કરી કે તેમના લગ્ન ગેરકાયદેસર ગણાવવા જોઇએ.
પતિએ દલિલ કરી કે તેની પત્નનીના અગાઉ લગ્ન થઇ ચૂક્યા છે અને તેણીએ આ વાત મારાથી છુપાવી હતી. વળી, સ્ત્રીએ પ્રથમ પતિ પાસેથી છુટાછેડા પણ નહોતા લીધા. પતિએ દલિલ કરી કે તેમના લગ્ન ગેરકાયદેસર ગણાવવા જોઇએ.
7/7
 સ્ત્રીએ સ્વીકાર્યું કે, તેના લગ્ન જ્ઞાતિના રિવાજ પ્રમાણે માત્ર કટાર સાથે થયા હતા. ન્યાયાધિશ એસ.જી.શાહે કોઇપણ પુરાવા વિના હાઇકોર્ટના દરવાજા ખખડાવવા બદલ પુરુષની ઝાટકણી કાઢી હતી. કોર્ટ રજિસ્ટ્રીને પણ પતિને પીટીશન ફાઇલ કરવા દેવા બદલ ઠપકો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું કે 3000 રૂપિયા આજના જમાનામાં કોઇ મોટી રકમ નથી.
સ્ત્રીએ સ્વીકાર્યું કે, તેના લગ્ન જ્ઞાતિના રિવાજ પ્રમાણે માત્ર કટાર સાથે થયા હતા. ન્યાયાધિશ એસ.જી.શાહે કોઇપણ પુરાવા વિના હાઇકોર્ટના દરવાજા ખખડાવવા બદલ પુરુષની ઝાટકણી કાઢી હતી. કોર્ટ રજિસ્ટ્રીને પણ પતિને પીટીશન ફાઇલ કરવા દેવા બદલ ઠપકો આપ્યો હતો. કોર્ટે જણાવ્યું કે 3000 રૂપિયા આજના જમાનામાં કોઇ મોટી રકમ નથી.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
કાગડાપીઠ-કાલુપુરની નોકરચોરીનો ભેદ ઉકેલાયો,3 આરોપી ઝડપાયા, 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાના ભૂવા મોટા ?
Hun To Bolish : હું તો બોલીશ : સસ્પેન્ડ નહીં ડિસમિસ
Hun To Bolish : હું તો બોલીશ : આ બાટલી ક્યાંથી આવી ?
Devusinh Chauhan Statement: ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણનું સ્ફોટક નિવેદન
Rajkot Gaming Zone Fire Case : રાજકોટ TRP અગ્નિકાંડમાં મનપાની સૌથી મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
Weather Updates: 12 જુલાઇએ રાજ્યના આ જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગની આગાહી
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
IND vs ENG 5th T20: શું આજે સંજુ સેમસન રમશે? આ દિગ્ગજ ખેલાડી થશે બહાર, જુઓ સંભવિત પ્લેઇંગ 11
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
યુકેમાં કંગાળ પ્રદર્શનથી BCCI લાલઘૂમ: શું ગૌતમ ગંભીર અને શ્રેયસ ઐયર પર એક્શન લેવાશે?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
દર્શનના પહેલા અઠવાડિયામાં જ 90 ટકા પીગળી ગયા બાબા બર્ફાની... ગ્લોબલ વોર્મિંગ કે માનવીય દખલ?
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
સતત હાર બાદ ગૌતમ ગંભીરનો સાથ છોડી શકે છે કોચિંગ સ્ટાફના 2 સભ્યો, રિપોર્ટમાં ખુલાસો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Surat: સુરતવાસીની વ્યથા: દુકાનો- ઘર પાણી પાણી, કરોડોનું થયું નુકસાન, કંઇ નથી બચ્યું, જાણો જળબંબાકાર બાદ શું છે હાલત
Embed widget