શોધખોળ કરો
તોગડિયા પાસે કેટલા મોબાઇલ હતા અને કેટલા મોબાઇલ થયા ગુમ?
1/4

સુગર લો થતા ચંદ્રમણી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. ડૉક્ટરની માહિતી પ્રમાણે તેમની તબિયત હાલ એકદમ સ્થિર છે. તોગડિયા મળી આવતા મોટી સંખ્યમાં સમર્થકો અને પરિવારના લોકો હૉસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જો કે સમગ્ર મામલે રહસ્ય અકબંધ છે કે પ્રવિણ તોગડિયા કોતરપુર વિસ્તારમાં કેવી રીતે પહોંચ્યા હતા..હાલ સમગ્ર મામલે ખાસ ટીમ બનાવી કાર્યવાહી શરુ કરી છે.
2/4

તોગડિયા 11 કલાક બાદ કોતરપુર વિસ્તારમાંથી અર્ધ બેભાન હાલતમાં મળી આવતા 108ની મદદથી ચંદ્રમણિ હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. ગઈકાલે સવારે 10 વાગ્યાથી લાપતા પ્રવિણ તોગડિયા રાત્રે 9 વાગ્યાની આસપાસ મળી આવ્યા હતા.
Published at : 16 Jan 2018 10:29 AM (IST)
View More























