શોધખોળ કરો

સાવધાન! 15 એપ્રિલ પછી ટ્રાફિક નિયમનો ભંગ કરે તો અમદાવાદીઓને કેટલો ચૂકવવો પડશે દંડ, જાણો વિગત

1/6
 ઈ-મેમો મુદ્દે ઘણો વિવાદ થતાં સરકારે થોડા સમય માટે ઈ-મેમો મોકલવાની કામગીરી અટકાવી દીધી હતી. અમદાવાદમાં સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ શરુ ન થાય ત્યાં સુધી ઈ-મેમો બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી અમદાવાદના વિવિધ ટ્રાફિક જંક્શનો પર હાઈટેક કેમેરા નાખવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું, જે લગભગ પૂરું થઈ ગયું છે.
ઈ-મેમો મુદ્દે ઘણો વિવાદ થતાં સરકારે થોડા સમય માટે ઈ-મેમો મોકલવાની કામગીરી અટકાવી દીધી હતી. અમદાવાદમાં સ્માર્ટ સિટીનો પ્રોજેક્ટ શરુ ન થાય ત્યાં સુધી ઈ-મેમો બંધ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ઘણા સમયથી અમદાવાદના વિવિધ ટ્રાફિક જંક્શનો પર હાઈટેક કેમેરા નાખવાનું કામ શરુ કરવામાં આવ્યું હતું, જે લગભગ પૂરું થઈ ગયું છે.
2/6
રિક્ષામાં વધુ પેસેન્જર ભરેલા હોય, ટૂ-વ્હિલરમાં ત્રણ સવારી, રોન્ગ સાઈડ જનાર પાસેથી રૂ. 1000 વસૂલાશે, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર, BRTS રૂટ પર ભયજનક ડ્રાઈવીંગ કરનારને  પ્રથમ વખત રૂપિયા 1000 દંડ વસૂલવામાં આવશે. અને બીજી અને ત્રીજી વખતે બે-બે હજાર જ્યારે ચોથી વખત નિયમ ભંગ કરે તો લાયસન્સ રદ્દ કરવાની પ્રક્રિયા થશે
રિક્ષામાં વધુ પેસેન્જર ભરેલા હોય, ટૂ-વ્હિલરમાં ત્રણ સવારી, રોન્ગ સાઈડ જનાર પાસેથી રૂ. 1000 વસૂલાશે, ચાલુ વાહને મોબાઈલ પર વાત કરનાર, BRTS રૂટ પર ભયજનક ડ્રાઈવીંગ કરનારને પ્રથમ વખત રૂપિયા 1000 દંડ વસૂલવામાં આવશે. અને બીજી અને ત્રીજી વખતે બે-બે હજાર જ્યારે ચોથી વખત નિયમ ભંગ કરે તો લાયસન્સ રદ્દ કરવાની પ્રક્રિયા થશે
3/6
 અત્યાર સુધી માત્ર અમદાવાદમાં જ 20 લાખ જેટલા લોકોને ઈ-મેમો મોકલાયા છે, જેમાંથી માત્ર સાત લાખ લોકોએ જ દંડ ભર્યો છે.
અત્યાર સુધી માત્ર અમદાવાદમાં જ 20 લાખ જેટલા લોકોને ઈ-મેમો મોકલાયા છે, જેમાંથી માત્ર સાત લાખ લોકોએ જ દંડ ભર્યો છે.
4/6
 અત્યાર સુધી મોટાભાગના લોકોને હેલ્મેટ ન પહેરવા બદલ, કારમાં સીટ બેલ્ટ ન બાંધવા બદલ તેમજ સિગ્નલ પર ઝીબ્રા ક્રોસિંગ પર વાહન ઊભું રાખવા બદલ ઈ-મેમો મળતા હતા. જોકે, ટ્રાફિક જંક્શનો પર ઈન્સ્ટોલ કરાયેલા કેમેરા કોઈ સિગ્નલ જમ્પ કરે તો તેને પકડી શકતા નહોતા. પરંતુ હવે જે હાઈટેક કેમેરા નખાયા છે, તેમાં સિગ્નલ જમ્પ કરનારા પણ બચી નહીં શકે.
અત્યાર સુધી મોટાભાગના લોકોને હેલ્મેટ ન પહેરવા બદલ, કારમાં સીટ બેલ્ટ ન બાંધવા બદલ તેમજ સિગ્નલ પર ઝીબ્રા ક્રોસિંગ પર વાહન ઊભું રાખવા બદલ ઈ-મેમો મળતા હતા. જોકે, ટ્રાફિક જંક્શનો પર ઈન્સ્ટોલ કરાયેલા કેમેરા કોઈ સિગ્નલ જમ્પ કરે તો તેને પકડી શકતા નહોતા. પરંતુ હવે જે હાઈટેક કેમેરા નખાયા છે, તેમાં સિગ્નલ જમ્પ કરનારા પણ બચી નહીં શકે.
5/6
 હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર, ફેન્સી નંબર પ્લેટ રાખનારને, ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારને પ્રથમ વખત રૂ. 100 દંડ વસૂલાશે, જ્યારે બીજી અને ત્રીજી વખત ભંગ કરનાર પાસેથી રૂ. 300 વસૂલાશે, ચોથી વખત નિયમ ભંગ કરનારનું લાયસન્સ રદ કરવામાં આવશે.
હેલ્મેટ વગર, સીટ બેલ્ટ વગર, ફેન્સી નંબર પ્લેટ રાખનારને, ટ્રાફિક સિગ્નલ ભંગ કરનારને પ્રથમ વખત રૂ. 100 દંડ વસૂલાશે, જ્યારે બીજી અને ત્રીજી વખત ભંગ કરનાર પાસેથી રૂ. 300 વસૂલાશે, ચોથી વખત નિયમ ભંગ કરનારનું લાયસન્સ રદ કરવામાં આવશે.
6/6
 અમદાવાદ: ટ્રાફિક નિયમનો ભંગ કરનારાને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવાની પ્રક્રિયા ફરીથી શરૂ થવા જઈ રહી છે.  અમદાવાદમાં 15 એપ્રિલથી ફરી ઈ-મેમો આપવાનું સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે. હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકો સાવધાન થઈ જાઓ. જે વાહન ચાલક હેલમેટ વગર, સીટ બેલ્ટ વગર, ટ્રાફિક સિંગ્નલ ભંગ કરનારને ઘરે ઈ-મેમો મોકલી દેવામાં આવશે.
અમદાવાદ: ટ્રાફિક નિયમનો ભંગ કરનારાને ઈ-મેમો દ્વારા દંડ ફટકારવાની પ્રક્રિયા ફરીથી શરૂ થવા જઈ રહી છે. અમદાવાદમાં 15 એપ્રિલથી ફરી ઈ-મેમો આપવાનું સિસ્ટમ શરૂ કરી દેવામાં આવશે. હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર લોકો સાવધાન થઈ જાઓ. જે વાહન ચાલક હેલમેટ વગર, સીટ બેલ્ટ વગર, ટ્રાફિક સિંગ્નલ ભંગ કરનારને ઘરે ઈ-મેમો મોકલી દેવામાં આવશે.
View More
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Advertisement

વિડિઓઝ

Bhavnagar Murder Case : ભાવનગર હત્યાકાંડમાં સૌથી મોટો ખુલાસો, ફોરેસ્ટ અધિકારીના અન્ય મહિલા સાથે સંબંધ
Harsh Sanghavi : ખેડૂતોને સહાયને લઈ નાયબ મુખ્યમંત્રીનું મોટું નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોના જીવનમાં આવશે ઉજાસ
Hun To Bolish : હું તો બોલીશ : કોપી પેસ્ટ યુનિવર્સિટી !
Hun To Bolish : હું તો બોલીશ : વિદેશમાં ગુલામી!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતીશ કુમાર 10મી વખત સંભાળશે સત્તાની ધુરા, જાણો કેમ કહેવાય છે રાજકારણના 'સાયલન્ટ કિલર'?
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતિશ કુમારે સોંપ્યું રાજીનામું, NDA ના નેતા તરીકે ફરી સરકાર રચવાનો દાવો; આવતીકાલે 10મી વખત લેશે શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Bihar Politics: નીતીશ કુમારની તાજપોશી નક્કી, NDA ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા; 20 નવેમ્બરે લેશે CM પદના શપથ
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
Gujarat: ટેકાના ભાવે મગફળીની અંગે કૃષિમંત્રીની મહત્વની જાહેરાત, ખેડૂતોને આપી મોટી રાહત ?
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ધર્મ અને જાતિ અંગે આપ્યું મોટું નિવેદન
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
પાટણમાં તોફાની તત્વોનો આતંક: હાઇવે પર ત્રણ એસટી બસ અને 5 ડમ્પર પર કર્યો પથ્થરમારો
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
સુરતમાં લવ જેહાદઃ ફયાઝે જૈનીશ બનીને હિન્દુ યુવતી સાથે પ્રેમ સંબંધ બાંધ્યા, બાદમાં ગર્ભવતી
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
રાહુલ ગાંધી પર લાગ્યો ચૂંટણી પંચને બદનામ કરવાનો આરોપ,ન્યાયાધીશો અને અમલદારો સહિત 272 સેલિબ્રિટીઓએ લખ્યો ખુલ્લો પત્ર
Embed widget