શોધખોળ કરો

અમદાવાદીઓનું નવું નજરાણું: કઈ તારીખે PM મોદી મેટ્રો ટ્રેનનું કરશે લોકાર્પણ, જાણો વિગત

1/5
2/5
આ જે મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડવાની છે તે ત્રણ કોચની ટ્રેન હશે અને આ ટ્રેનનો એક કોચ તૈયાર કરવા માટે 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને એક ટ્રેનનો ખર્ચ આશરે 31.5 કરોડ થવાનો છે.
આ જે મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડવાની છે તે ત્રણ કોચની ટ્રેન હશે અને આ ટ્રેનનો એક કોચ તૈયાર કરવા માટે 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને એક ટ્રેનનો ખર્ચ આશરે 31.5 કરોડ થવાનો છે.
3/5
મેટ્રો ટ્રેનના કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. મેટ્રો ટ્રેનના કોચને અમદાવાદના ખોખરા પાસે આવેલા ડેપો પર લાવવામાં આવ્યા છે. આ વર્ષમાં અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળવાની છે. ત્યારે હવે જે મેટ્રોના 3 કોચ અમદાવાદના એપરલ પાર્ક ખાતે રાખવામાં આવ્યા છે તેને જોડવામાં આવશે ત્યાર બાદ આ ત્રણેય કોચને જોડ્યા બાદ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ શરૂ કરશે.
મેટ્રો ટ્રેનના કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. મેટ્રો ટ્રેનના કોચને અમદાવાદના ખોખરા પાસે આવેલા ડેપો પર લાવવામાં આવ્યા છે. આ વર્ષમાં અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળવાની છે. ત્યારે હવે જે મેટ્રોના 3 કોચ અમદાવાદના એપરલ પાર્ક ખાતે રાખવામાં આવ્યા છે તેને જોડવામાં આવશે ત્યાર બાદ આ ત્રણેય કોચને જોડ્યા બાદ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ શરૂ કરશે.
4/5
વસ્ત્રાલ સ્ટેશનને હેરિટેજ લુક પણ આપવામાં આવશે તો દરેક સ્ટેશનની અંદર બે એન્ટ્રી પોઈન્ટ અને બે એક્ઝિટ પોઈન્ટ રહેશે. આ સાથે જ દરેક સ્ટેશન પર બે પેઈડ અને બે નોન પેઈડ ભાગ પણ હશે. દરેક સ્ટેશન પર એસ્કેલેટર અને લીફ્ટની સુવિધા પણ રાખવામાં આવશે.
વસ્ત્રાલ સ્ટેશનને હેરિટેજ લુક પણ આપવામાં આવશે તો દરેક સ્ટેશનની અંદર બે એન્ટ્રી પોઈન્ટ અને બે એક્ઝિટ પોઈન્ટ રહેશે. આ સાથે જ દરેક સ્ટેશન પર બે પેઈડ અને બે નોન પેઈડ ભાગ પણ હશે. દરેક સ્ટેશન પર એસ્કેલેટર અને લીફ્ટની સુવિધા પણ રાખવામાં આવશે.
5/5
અમદાવાદ: અમદાવાદ મેટ્રો ટ્રેનનું આગામી 17 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. 17 જાન્યુઆરીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તંત્ર દ્વારા પણ મેટ્રો સ્ટેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સૌથી પહેલા વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે.
અમદાવાદ: અમદાવાદ મેટ્રો ટ્રેનનું આગામી 17 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. 17 જાન્યુઆરીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તંત્ર દ્વારા પણ મેટ્રો સ્ટેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સૌથી પહેલા વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે.
વધુ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગુજરાતના ત્રણ જિલ્લામાં બ્લેકઆઉટ: કચ્છ, બનાસકાંઠા, પાટણમાં અંધારપટ, પાકિસ્તાની ડ્રોન દેખાતા….
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગુજરાતના ત્રણ જિલ્લામાં બ્લેકઆઉટ: કચ્છ, બનાસકાંઠા, પાટણમાં અંધારપટ, પાકિસ્તાની ડ્રોન દેખાતા….
કોરોનાથી થયેલા મોત અંગે ગુજરાતે સૌથી વધુ ખોટા આંકડા આપ્યાઃ CRS રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો 2021માં કેટલા મોત થયા
કોરોનાથી થયેલા મોત અંગે ગુજરાતે સૌથી વધુ ખોટા આંકડા આપ્યાઃ CRS રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો 2021માં કેટલા મોત થયા
ઓપરેશન સિંદૂર: જુમ્મા પર પાકિસ્તાનને લઈને મુસ્લિમ સમુદાયનું મોટું નિવેદન, ‘જો આ 10 દિવસ ચાલ્યું તો.....’
ઓપરેશન સિંદૂર: જુમ્મા પર પાકિસ્તાનને લઈને મુસ્લિમ સમુદાયનું મોટું નિવેદન, ‘જો આ 10 દિવસ ચાલ્યું તો.....’
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વ્યાસપીઠ પરથી મોરારી બાપુનું મોટું નિવેદન – ‘આ હુમલો નથી, વિશ્વ કલ્યાણ માટે....’
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વ્યાસપીઠ પરથી મોરારી બાપુનું મોટું નિવેદન – ‘આ હુમલો નથી, વિશ્વ કલ્યાણ માટે....’
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : પિક્ચર અભી બાકી હૈ?Hun To Bolish: હું તો બોલીશ : પાકિસ્તાનના ગપગોળાIndia Pakistan News : રાજ્ય સરકાર કરી શકશે આપાત શક્તિઓનો ઉપયોગ, અત્યાર સુધીના સૌથી મોટા સમાચારGujarat Govt Advisory : ડ્રોન ઉડાડવા અને ફટાકડા ફોડવા પર પ્રતિબંધ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગુજરાતના ત્રણ જિલ્લામાં બ્લેકઆઉટ: કચ્છ, બનાસકાંઠા, પાટણમાં અંધારપટ, પાકિસ્તાની ડ્રોન દેખાતા….
પાકિસ્તાન સાથેના તણાવ વચ્ચે ગુજરાતના ત્રણ જિલ્લામાં બ્લેકઆઉટ: કચ્છ, બનાસકાંઠા, પાટણમાં અંધારપટ, પાકિસ્તાની ડ્રોન દેખાતા….
કોરોનાથી થયેલા મોત અંગે ગુજરાતે સૌથી વધુ ખોટા આંકડા આપ્યાઃ CRS રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો 2021માં કેટલા મોત થયા
કોરોનાથી થયેલા મોત અંગે ગુજરાતે સૌથી વધુ ખોટા આંકડા આપ્યાઃ CRS રિપોર્ટમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો 2021માં કેટલા મોત થયા
ઓપરેશન સિંદૂર: જુમ્મા પર પાકિસ્તાનને લઈને મુસ્લિમ સમુદાયનું મોટું નિવેદન, ‘જો આ 10 દિવસ ચાલ્યું તો.....’
ઓપરેશન સિંદૂર: જુમ્મા પર પાકિસ્તાનને લઈને મુસ્લિમ સમુદાયનું મોટું નિવેદન, ‘જો આ 10 દિવસ ચાલ્યું તો.....’
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વ્યાસપીઠ પરથી મોરારી બાપુનું મોટું નિવેદન – ‘આ હુમલો નથી, વિશ્વ કલ્યાણ માટે....’
ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે વ્યાસપીઠ પરથી મોરારી બાપુનું મોટું નિવેદન – ‘આ હુમલો નથી, વિશ્વ કલ્યાણ માટે....’
અમૃતસર-પઠાણકોટ-જમ્મુમાં બ્લેકઆઉટ, જમ્મુમાં બ્લાસ્ટના અવાજ, LoC પર PAK આર્મીનો ભારે ગોળીબાર
અમૃતસર-પઠાણકોટ-જમ્મુમાં બ્લેકઆઉટ, જમ્મુમાં બ્લાસ્ટના અવાજ, LoC પર PAK આર્મીનો ભારે ગોળીબાર
પાકિસ્તાને નાગરિક વિમાનોને ઢાલ બનાવી હુમલો કર્યો, કર્નલ સોફિયાએ તસવીર સાથે PAKની પોલ ખોલી
પાકિસ્તાને નાગરિક વિમાનોને ઢાલ બનાવી હુમલો કર્યો, કર્નલ સોફિયાએ તસવીર સાથે PAKની પોલ ખોલી
India Pakistan Tension : 'પાકિસ્તાને  36 ઠેકાણા પર 400 ડ્રોનથી કરી હુમલાની કોશિશ',કર્નલ સોફિયાએ આપી માહિતી 
India Pakistan Tension : 'પાકિસ્તાને  36 ઠેકાણા પર 400 ડ્રોનથી કરી હુમલાની કોશિશ',કર્નલ સોફિયાએ આપી માહિતી 
રાજસ્થાનમાં એલર્ટ, જોધપુરમાં 14 મે સુધી ફ્લાઈટ બંધ, જૈસલમેરમાં 60 કિમી પહેલા ગાડીઓની એન્ટ્રી બંધ
રાજસ્થાનમાં એલર્ટ, જોધપુરમાં 14 મે સુધી ફ્લાઈટ બંધ, જૈસલમેરમાં 60 કિમી પહેલા ગાડીઓની એન્ટ્રી બંધ
Embed widget