શોધખોળ કરો
અમદાવાદીઓનું નવું નજરાણું: કઈ તારીખે PM મોદી મેટ્રો ટ્રેનનું કરશે લોકાર્પણ, જાણો વિગત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/05123058/Metro.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/05123119/Metro4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
2/5
![આ જે મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડવાની છે તે ત્રણ કોચની ટ્રેન હશે અને આ ટ્રેનનો એક કોચ તૈયાર કરવા માટે 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને એક ટ્રેનનો ખર્ચ આશરે 31.5 કરોડ થવાનો છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/05123114/Metro3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ જે મેટ્રો ટ્રેન અમદાવાદમાં દોડવાની છે તે ત્રણ કોચની ટ્રેન હશે અને આ ટ્રેનનો એક કોચ તૈયાર કરવા માટે 10.5 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને એક ટ્રેનનો ખર્ચ આશરે 31.5 કરોડ થવાનો છે.
3/5
![મેટ્રો ટ્રેનના કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. મેટ્રો ટ્રેનના કોચને અમદાવાદના ખોખરા પાસે આવેલા ડેપો પર લાવવામાં આવ્યા છે. આ વર્ષમાં અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળવાની છે. ત્યારે હવે જે મેટ્રોના 3 કોચ અમદાવાદના એપરલ પાર્ક ખાતે રાખવામાં આવ્યા છે તેને જોડવામાં આવશે ત્યાર બાદ આ ત્રણેય કોચને જોડ્યા બાદ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ શરૂ કરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/05123108/Metro2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મેટ્રો ટ્રેનના કોચનું અમદાવાદમાં આગમન થઈ ગયું છે. મેટ્રો ટ્રેનના કોચને અમદાવાદના ખોખરા પાસે આવેલા ડેપો પર લાવવામાં આવ્યા છે. આ વર્ષમાં અમદાવાદીઓને મેટ્રોની ભેટ મળવાની છે. ત્યારે હવે જે મેટ્રોના 3 કોચ અમદાવાદના એપરલ પાર્ક ખાતે રાખવામાં આવ્યા છે તેને જોડવામાં આવશે ત્યાર બાદ આ ત્રણેય કોચને જોડ્યા બાદ મેટ્રો ટ્રેનનું ટ્રાયલ શરૂ કરશે.
4/5
![વસ્ત્રાલ સ્ટેશનને હેરિટેજ લુક પણ આપવામાં આવશે તો દરેક સ્ટેશનની અંદર બે એન્ટ્રી પોઈન્ટ અને બે એક્ઝિટ પોઈન્ટ રહેશે. આ સાથે જ દરેક સ્ટેશન પર બે પેઈડ અને બે નોન પેઈડ ભાગ પણ હશે. દરેક સ્ટેશન પર એસ્કેલેટર અને લીફ્ટની સુવિધા પણ રાખવામાં આવશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/05123103/Metro1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વસ્ત્રાલ સ્ટેશનને હેરિટેજ લુક પણ આપવામાં આવશે તો દરેક સ્ટેશનની અંદર બે એન્ટ્રી પોઈન્ટ અને બે એક્ઝિટ પોઈન્ટ રહેશે. આ સાથે જ દરેક સ્ટેશન પર બે પેઈડ અને બે નોન પેઈડ ભાગ પણ હશે. દરેક સ્ટેશન પર એસ્કેલેટર અને લીફ્ટની સુવિધા પણ રાખવામાં આવશે.
5/5
![અમદાવાદ: અમદાવાદ મેટ્રો ટ્રેનનું આગામી 17 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. 17 જાન્યુઆરીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તંત્ર દ્વારા પણ મેટ્રો સ્ટેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સૌથી પહેલા વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/01/05123058/Metro.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદ: અમદાવાદ મેટ્રો ટ્રેનનું આગામી 17 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવશે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. 17 જાન્યુઆરીને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તંત્ર દ્વારા પણ મેટ્રો સ્ટેશનની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. સૌથી પહેલા વસ્ત્રાલથી એપરેલ પાર્ક સુધી મેટ્રો ટ્રેન દોડતી થશે.
Published at : 05 Jan 2019 12:32 PM (IST)
Tags :
Ahmedabad Metroવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ક્રિકેટ
આઈપીએલ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)