શોધખોળ કરો
જયંતિ ભાનુશાળી મર્ડર કેસ: રેલવે પોલીસે કયા પાંચ લોકો સામે નોંધી ફરિયાદ, જાણો તેમના નામ
1/4

2/4

પરિવારજનોના આરોપ મુજબ પોલીસે ભાજપના આગેવાન છબિલ પટેલ, સિદ્ધાર્થ પટેલ, મનીષા ગોસ્વામી, જંયતી ઠક્કર અને ઉમેશ પરમાર સામે હત્યા અને ષડયંત્રનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ તપાસમાં ખાસ SIT(સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ)ની નિમણૂંક કરવામાં આવી છે.
Published at : 09 Jan 2019 07:45 AM (IST)
View More





















