શોધખોળ કરો
હાર્દિકની ચૂંટણી લડવાની જાહેરાત મુદ્દે વધુ એક પાટીદાર આગેવાને ઉઠાવ્યો વાંધો, શું આપી પ્રતિક્રિયા? જાણો
1/3

અમદાવાદઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ(પાસ)ના કન્વીનર હાર્દિક પટેલે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા પછી દિનેશ બાંભણીયાએ આની સામે વિરોધ નોંધાવ્યો હતો. આ પછી સરદાર પટેલ ગ્રૂપ(એસપીજી)ના લાલજી પટેલે પણ હાર્દિકના નિર્ણય મુદ્દે નિવેદન આપ્યું છે.
2/3

જો હાર્દિકને ચૂંટણી લડવી હોઈ તો તે તેનો પોતાનો પ્રશ્ન છે, પરતું સમાજના વિરોધનો સામનો કરવો પડશે. જ્યાં સુધી સમાજને ન્યાય ન મળે ત્યાં સુધી ચુંટણી ન લડવી જોઇએ. સમાજ સામે હાર્દિકે વચન આપ્યું છે કે જ્યાં સુધી અનામત નહીં મળે ત્યાં સુધી રાજકારણમાં નહીં જાઉં.
Published at : 07 Feb 2019 08:27 AM (IST)
View More




















