શોધખોળ કરો
હાર્દિકનો વિરોધ કરનાર વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં જ પડી ફાટફૂટ, કયા નેતાએ હાર્દિકને આપ્યો ટેકો?
1/6

જોકે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ફાઉન્ડર આર પી પટેલે કહ્યું હતું કે, નચીકેત મુખી સંસ્થાનો ટ્રસ્ટી નથી. ઘણી સંસ્થાઓએ પાટીદાર અનામત આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોની સહાય કરી છે પરંતુ મુખીએ ક્યારેય આ માટે એક પૈસોય ખર્ચ્યો નથી.
2/6

હાર્દિકે પાટીદારો માટે OBC ક્વોટાની વાત પણ ભૂલાવી દીધી છે, તેવું આ કમિટીએ કહ્યું હતું. આ ગ્રુપના પ્રમુખ સી કે પટેલે કહ્યું હતું કે, જયાં સુધી તે અનામત માટે લડશે ત્યાં સુધી અમે તેની સાથે છીએ. જો તે રાજનીતિમાં જશે તો અમે તેનો વિરોધ જરુર કરીશું. જો કોંગ્રેસ પક્ષ પાટીદારોને OBCનો દરજ્જો આપશે તો અમે તેમનો સાથ જરુર આપીશું પણ અમે અનામતના વાતે રાજનીતિ કરાય તે વાતનો સખત વિરોધ કરીશું.
Published at : 07 Nov 2017 10:40 AM (IST)
View More





















