શોધખોળ કરો

નવરાત્રિમાં આ વખતે ખેલૈયાઓને કેમ એક દિવસ વધારે ગરબે ઘૂમવા મળશે ? જાણો રસપ્રદ વિગત

1/7
નવરાત્રિમાં ગરબે ઘૂમવાના રસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે દસ નોરતાં હશે તેથી ખેલૈયા એક દિવસ વધારે ગરબે ઘૂમી શકશે. છેલ્લાં બે વરસથી નવરાત્રિ 8 જ દિવસની રહેતી તેથી ખેલૈયા નિરાશ થતા. આ વર્ષે એ કસર પૂરી થઈ જશે.
નવરાત્રિમાં ગરબે ઘૂમવાના રસિયાઓ માટે સારા સમાચાર એ છે કે આ વર્ષે દસ નોરતાં હશે તેથી ખેલૈયા એક દિવસ વધારે ગરબે ઘૂમી શકશે. છેલ્લાં બે વરસથી નવરાત્રિ 8 જ દિવસની રહેતી તેથી ખેલૈયા નિરાશ થતા. આ વર્ષે એ કસર પૂરી થઈ જશે.
2/7
જે લોકો નવરાત્રિ અનુષ્ઠાન કરતાં હોય અને કુળદેવીની પૂજા-ઉપાસના કરતાં હોય તેમણે પણ આ જ દિવસથી અનુષ્ઠાનનો પ્રારંભ કરવાનો રહેશે. સાથે જ જગદમ્બાની વિશેષ કૃપા માટે દરરોજ શક્રાદય સ્તુતિનું શ્રવણ પણ ઉત્તમ છે.
જે લોકો નવરાત્રિ અનુષ્ઠાન કરતાં હોય અને કુળદેવીની પૂજા-ઉપાસના કરતાં હોય તેમણે પણ આ જ દિવસથી અનુષ્ઠાનનો પ્રારંભ કરવાનો રહેશે. સાથે જ જગદમ્બાની વિશેષ કૃપા માટે દરરોજ શક્રાદય સ્તુતિનું શ્રવણ પણ ઉત્તમ છે.
3/7
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પહેલા નોરતા એટલે કે 1 ઓકટોબરના રોજ ઘટ સ્થાપન, જવારારોપણ, કુંભ સ્થાપના માટેનો ઉત્તમ સમય સવારે 8.11થી 9.27 કલાકનો છે.  આ પહેલાં પણ પરંપરાગત રીતે બ્રાહ્મમુહૂર્તમાં સ્થાપન કરી શકાય છે.
જ્યોતિષશાસ્ત્ર અનુસાર પહેલા નોરતા એટલે કે 1 ઓકટોબરના રોજ ઘટ સ્થાપન, જવારારોપણ, કુંભ સ્થાપના માટેનો ઉત્તમ સમય સવારે 8.11થી 9.27 કલાકનો છે. આ પહેલાં પણ પરંપરાગત રીતે બ્રાહ્મમુહૂર્તમાં સ્થાપન કરી શકાય છે.
4/7
આ નવરાત્રિ દરમિયાન 7 ઓકટોબરના રોજ ગુરુ ઉદય થઇ રહ્યો છે. તેના કારણે માંગલિક કાર્યોનો પણ પ્રારંભ થશે. ગુરૂ ઉદય શુભ કાર્યો માટે ઉત્તમ ગણવામાં આવે છે.
આ નવરાત્રિ દરમિયાન 7 ઓકટોબરના રોજ ગુરુ ઉદય થઇ રહ્યો છે. તેના કારણે માંગલિક કાર્યોનો પણ પ્રારંભ થશે. ગુરૂ ઉદય શુભ કાર્યો માટે ઉત્તમ ગણવામાં આવે છે.
5/7
નવરાત્રિમાં એક દિવસ વધારે હશે તેથી અનુષ્ઠાન કરનારાઓને પણ એક દિવસ વધુ મળશે. ગત વર્ષે પણ બે એકમ હતી, પણ  મહાઅષ્ટમી અને મહાનવમી સાથે હતા તેના કારણે નવ દિવસની જ નવરાત્રિ હતી.
નવરાત્રિમાં એક દિવસ વધારે હશે તેથી અનુષ્ઠાન કરનારાઓને પણ એક દિવસ વધુ મળશે. ગત વર્ષે પણ બે એકમ હતી, પણ મહાઅષ્ટમી અને મહાનવમી સાથે હતા તેના કારણે નવ દિવસની જ નવરાત્રિ હતી.
6/7
આ વર્ષે બે એકમ છે પણ ઘટ સ્થાપના, જવારારોપણ વગેરે પ્રથમ પ્રતિપદાએ એટલે કે 1 ઓકટોબર, 2016ના રોજ જ કરવાનું રહેશે. 10 ઓકટોબરના રોજ નવરાત્રિની પૂર્ણાહુતિ થશે. 11 ઓકટોબરના રોજ વિજયાદશમી-દશેરાની ઉજવણી કરવામાં આવશે.
આ વર્ષે બે એકમ છે પણ ઘટ સ્થાપના, જવારારોપણ વગેરે પ્રથમ પ્રતિપદાએ એટલે કે 1 ઓકટોબર, 2016ના રોજ જ કરવાનું રહેશે. 10 ઓકટોબરના રોજ નવરાત્રિની પૂર્ણાહુતિ થશે. 11 ઓકટોબરના રોજ વિજયાદશમી-દશેરાની ઉજવણી કરવામાં આવશે.
7/7
આ વખતે  વિક્રમ સંવત 2072ની નવરાત્રિ 10 દિવસની છે તેથી દસ દિવસનાં નોરતાં અને દશેરા મળીને કુલ અગિયાર દિવસ ગરબ રમી શકાશે. જયોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે બે એકમ આવે છે અને તેના કારણે દસ નોરતાં છે
આ વખતે વિક્રમ સંવત 2072ની નવરાત્રિ 10 દિવસની છે તેથી દસ દિવસનાં નોરતાં અને દશેરા મળીને કુલ અગિયાર દિવસ ગરબ રમી શકાશે. જયોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે બે એકમ આવે છે અને તેના કારણે દસ નોરતાં છે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Local Body Election 2025 : કેટલીક જગ્યાએ EVMમાં સર્જાઇ ખામી, જુઓ અહેવાલBilimora Palika Election Controversy : EVMમાં ખામી સર્જાતા કોંગ્રેસ ઉમેદવારે રિ-વોટિંગની કરી માંગChhotaudepur Palika Election 2025 : છોટાઉદેપુરમાં બસપા-ભાજપના સમર્થકો વચ્ચે બબાલDwarka Election Voting 2025 : સલાયા પાલિકામાં EVMમાં ભાજપનું જ બટન દબાતું હોવાનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
Gujarat Election: છોટા ઉદેપુરમાં બસપા-ભાજપા કાર્યકર્તાઓ વચ્ચે બબાલ, મતદાન મથક પર કરી ગાળાગાળી
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
General Knowledge: શું અવકાશમાંથી પાછા ફર્યા પછી સુનિતા વિલિયમ્સની હાઈટ વધી જશે? સ્પેસમાં કેમ વધી જાય છે એસ્ટ્રોનોટ્સની ઉંચાઈ
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Champions Trophy 2025: ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઘાયલ થયો ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ખેલાડી,આ મેચમાંથી થશે બહાર!
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Election: બીલીમોરા ખાતે EVMમાં ગરબડીનો આરોપ, કોંગ્રેસના ઉમેદવારનું બટન ન દબાતું હોવાનો દાવો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Health Tips: ગર્ભનિરોધક ગોળી લેવી બની શકે છે જીવલેણ, હાર્ટ એટેક અને સ્ટ્રોકનું વધે જોખમ,રિચર્સમાં થયો મોટો ખુલાસો
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.