શોધખોળ કરો
કર્ણાટકમાં સરકાર રચાયા પછી ગુજરાતમાં નીતિન પટેલને કેબિનેટમાંથી દૂર કરાશે? મીડિયા રિપોર્ટમાં દાવો
1/6

2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંડળમાં કેટલાક નેતાઓએ ખસેડી સંગઠનમાં મુકાશે જ્યારે સગંઠનના કેટલાંક નેતાઓ પ્રધાનમંડળમાં લઈ જવામાં આવે તેવી શક્યતા છે.
2/6

જોકે પ્રધાનમંડળ સંભવિત ફેરફારમાં મુખ્યમંત્રીને બદલવામાં આવે તેવી સંભાવના નહિવત જોવામાં આવી રહી છે. પ્રધાનમંડળ અને સંગઠનમાં સાથે જ ફેરફાર કરવામાં આવશે તેવું પણ વાયરલ થયું છે.
Published at : 16 May 2018 02:32 PM (IST)
View More
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ





















