શોધખોળ કરો

કર્ણાટકમાં સરકાર રચાયા પછી ગુજરાતમાં નીતિન પટેલને કેબિનેટમાંથી દૂર કરાશે? મીડિયા રિપોર્ટમાં દાવો

1/6
2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંડળમાં કેટલાક નેતાઓએ ખસેડી સંગઠનમાં મુકાશે જ્યારે સગંઠનના કેટલાંક નેતાઓ પ્રધાનમંડળમાં લઈ જવામાં આવે તેવી શક્યતા છે.
2019ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ ફેરફારનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંડળમાં કેટલાક નેતાઓએ ખસેડી સંગઠનમાં મુકાશે જ્યારે સગંઠનના કેટલાંક નેતાઓ પ્રધાનમંડળમાં લઈ જવામાં આવે તેવી શક્યતા છે.
2/6
જોકે પ્રધાનમંડળ સંભવિત ફેરફારમાં મુખ્યમંત્રીને બદલવામાં આવે તેવી સંભાવના નહિવત જોવામાં આવી રહી છે. પ્રધાનમંડળ અને સંગઠનમાં સાથે જ ફેરફાર કરવામાં આવશે તેવું પણ વાયરલ થયું છે.
જોકે પ્રધાનમંડળ સંભવિત ફેરફારમાં મુખ્યમંત્રીને બદલવામાં આવે તેવી સંભાવના નહિવત જોવામાં આવી રહી છે. પ્રધાનમંડળ અને સંગઠનમાં સાથે જ ફેરફાર કરવામાં આવશે તેવું પણ વાયરલ થયું છે.
3/6
લોકસભાની ચૂંટણીને જ્યારે એક વર્ષનો જ સમય બાકી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી પોતાના હોમ ગ્રાઉન્ડની સ્થિતિને સુધારવામાં લાગી ગયા છે. વિજય રૂપાણીને સત્તાનું સુકાન બીજી વખત સોંપ્યા બાદ નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં વિજય રૂપાણી ભાજપ તરફી વોટ બેંકને જાળવી રાખવામાં ક્યાંક કાચા પડ્યા હોવાનું ઉચ્ચ નેતાઓનું માનવું છે.
લોકસભાની ચૂંટણીને જ્યારે એક વર્ષનો જ સમય બાકી રહ્યો છે ત્યારે નરેન્દ્ર મોદી પોતાના હોમ ગ્રાઉન્ડની સ્થિતિને સુધારવામાં લાગી ગયા છે. વિજય રૂપાણીને સત્તાનું સુકાન બીજી વખત સોંપ્યા બાદ નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં વિજય રૂપાણી ભાજપ તરફી વોટ બેંકને જાળવી રાખવામાં ક્યાંક કાચા પડ્યા હોવાનું ઉચ્ચ નેતાઓનું માનવું છે.
4/6
જેના પરિણામ સ્વરૂપ તેમને હવે પડતા મુકવાનો સમય આવી ગયો છે. જ્યારે બીજી બાજુ આવનારી લોકસભાની ચૂંટણીમાં નીતિન પટેલને ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે જેના કારણે તેમને નાયબ મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપવા માટે તેમને મનાવી લેવામાં આવ્યા છે તેવો પણ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
જેના પરિણામ સ્વરૂપ તેમને હવે પડતા મુકવાનો સમય આવી ગયો છે. જ્યારે બીજી બાજુ આવનારી લોકસભાની ચૂંટણીમાં નીતિન પટેલને ઉમેદવાર બનાવવામાં આવે તેવી સંભાવના છે જેના કારણે તેમને નાયબ મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું આપવા માટે તેમને મનાવી લેવામાં આવ્યા છે તેવો પણ મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.
5/6
નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાના નિર્ણયને લઈને નીતિન પટેલને આ અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે તેવા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જોકે નીતિન પટેલને પ્રધાનમંડળમાં ખસેડી કઈ જગ્યાએ સ્થાન આપવામાં આવશે તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ આ સંદર્ભમાં બે જુદા-જુદા કારણો સામે વિજય રૂપાણીની સરકાર રચાયા બાદ ખાતાની ફાળવણીમાં નીતિન પટેલે નાટક કર્યું હોવાને કારણે નરેન્દ્ર મોદી પણ નારાજ થયા હતાં.
નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાના નિર્ણયને લઈને નીતિન પટેલને આ અંગે સત્તાવાર જાણકારી આપવામાં આવી છે તેવા મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે. જોકે નીતિન પટેલને પ્રધાનમંડળમાં ખસેડી કઈ જગ્યાએ સ્થાન આપવામાં આવશે તે હજુ સ્પષ્ટ થયું નથી. પરંતુ આ સંદર્ભમાં બે જુદા-જુદા કારણો સામે વિજય રૂપાણીની સરકાર રચાયા બાદ ખાતાની ફાળવણીમાં નીતિન પટેલે નાટક કર્યું હોવાને કારણે નરેન્દ્ર મોદી પણ નારાજ થયા હતાં.
6/6
અમદાવાદ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કર્ણાટકમાં કોઈ પણ પક્ષને બહુમળી નથી જ્યારે જેડીએસને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે કર્ણાટકમાં કોની સરકાર બનશે ત્યારે ભાજપના કેન્દ્રીય નેતાઓએ ગુજરાતના પ્રધાનમંડળમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સૌથી મહત્વનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રકારના અહેવાલ એક વેબસાઈટ અને અખબારમાં આવ્યા છે. જોકે આ અંગે ભાજપે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કે આ સમાચાર અંગે સ્પષ્ટતા પણ કરી નથી.
અમદાવાદ: કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ કર્ણાટકમાં કોઈ પણ પક્ષને બહુમળી નથી જ્યારે જેડીએસને કોંગ્રેસે ટેકો જાહેર કર્યો છે. જોકે હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે કર્ણાટકમાં કોની સરકાર બનશે ત્યારે ભાજપના કેન્દ્રીય નેતાઓએ ગુજરાતના પ્રધાનમંડળમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં સૌથી મહત્વનો નિર્ણય નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પ્રધાનમંડળમાંથી પડતા મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રકારના અહેવાલ એક વેબસાઈટ અને અખબારમાં આવ્યા છે. જોકે આ અંગે ભાજપે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી કે આ સમાચાર અંગે સ્પષ્ટતા પણ કરી નથી.
View More
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
કૃષિ સહાય પેકેજ મુદ્દે મંત્રી જીતુ વાઘાણીએ જાહેર કર્યા આંકડા, જાણો ખેડૂતોના ખાતામાં કેટલા રૂપિયા જમા થયા
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
PM મોદી અને રાહુલ ગાંધી વચ્ચે યોજાઈ બેઠક: અમિત શાહની હાજરીમાં શું થઈ ચર્ચા? રાહુલે નોંધાવ્યો વિરોધ
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
UPમાં ભયાનક ઘટના: 'મુન્નાભાઈ' ડૉક્ટરે YouTube પર વીડિયો જોઈને પથરીનું ઓપરેશન કર્યું, મહિલાનું દર્દનાક મોત; કાકા-ભત્રીજો ફરાર
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
રવિવારે રજા નહીં, ધમધમશે શેરબજાર: BSE-NSE ચાલુ રાખવાનો સરકારનો મોટો નિર્ણય, જાણો શું છે ખાસ કારણ?
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
Surat: સુરત ટેક્સટાઇલ માર્કેટમાં ફરી લાગી આગ, 9 કલાકથી થઇ રહ્યો છે આગ પર કાબુ મેળવવા પ્રયાસ
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
CBSE એ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, પેપર સ્ટાઈલમાં કરવામાં આવ્યો મોટો ફેરફાર
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Embed widget