શોધખોળ કરો

પરસોત્તમ રૂપાલા-દિલીપ સંઘાણીને હરાવનારા પરેશ ધાનાણી ભાજપના ક્યા નેતા સામે હારી ગયા હતા ? જાણો વિગત

1/6
આ નેતાઓ જીતી શકતા નહોતા ને કોંગ્રેસને જીતાડી પણ શકતા નહોતા. તેમના સ્થાને છેલ્લી બે ચૂંટણીથી સતત જીતતા અને પોતાના વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરીને અમરેલી જિલ્લાની તમામ બેઠકો જીતાડનારા પરેશ ધાનાણીને મૂકીને કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, હવે જે જીતી શકે છે તેને જ કોંગ્રેસમાં મહત્વ મળશે.
આ નેતાઓ જીતી શકતા નહોતા ને કોંગ્રેસને જીતાડી પણ શકતા નહોતા. તેમના સ્થાને છેલ્લી બે ચૂંટણીથી સતત જીતતા અને પોતાના વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરીને અમરેલી જિલ્લાની તમામ બેઠકો જીતાડનારા પરેશ ધાનાણીને મૂકીને કોંગ્રેસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, હવે જે જીતી શકે છે તેને જ કોંગ્રેસમાં મહત્વ મળશે.
2/6
કોંગ્રેસે ગુજરાત વિધાનસભામા વિરોધપક્ષના નેતાપદે યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણીની નિમણૂક કરી એ સાથે જ કોંગ્રેસમાં યુવા નેતૃત્વનો ઉદય થયો છે. કોંગ્રેસ છેલ્લાં કેટલાંક વરસોથી શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ જેવાનેતાઓની પકડમાં જ હતી.
કોંગ્રેસે ગુજરાત વિધાનસભામા વિરોધપક્ષના નેતાપદે યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણીની નિમણૂક કરી એ સાથે જ કોંગ્રેસમાં યુવા નેતૃત્વનો ઉદય થયો છે. કોંગ્રેસ છેલ્લાં કેટલાંક વરસોથી શંકરસિંહ વાઘેલા, અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ અને સિદ્ધાર્થ પટેલ જેવાનેતાઓની પકડમાં જ હતી.
3/6
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામા વિરોધપક્ષના નેતાપદે યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણીની નિમણૂક કરાઈ છે. ગુજરાત કોંગ્રેસના રાજ્ય પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે રાત્રે 7 વાગ્યે દિલ્હીમાં ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા તરીકે પરેશ ધાનાણીની પસંદગી કરાઈ હોવાની જાહેરાત કરી હતી.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામા વિરોધપક્ષના નેતાપદે યુવા પાટીદાર નેતા પરેશ ધાનાણીની નિમણૂક કરાઈ છે. ગુજરાત કોંગ્રેસના રાજ્ય પ્રભારી અને રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોતે શનિવારે રાત્રે 7 વાગ્યે દિલ્હીમાં ગુજરાત વિધાનસભા વિપક્ષી નેતા તરીકે પરેશ ધાનાણીની પસંદગી કરાઈ હોવાની જાહેરાત કરી હતી.
4/6
પરેશ ધાનાણી 2002ની જીત પછી 2007માં દિલીપ સંઘાણી સામે માત્ર 4000 મતે હારી ગયેલા. વિધાનસભાની ચૂંટણીમાં આ તેમની એક માત્ર હાર છે. જો કે તેમણે 2012માં સંઘાણીને 29 હજાર મતે હરાવીને તેમણે બદલો લીધો અને ભવ્ય પુનરાગમન કર્યું. આ વખતે તેમણે બાવકુભાઈ ઉંધાડ જેવા ધરખમ નેતાને હાર આપીને જીત મેળવી છે.
પરેશ ધાનાણી 2002ની જીત પછી 2007માં દિલીપ સંઘાણી સામે માત્ર 4000 મતે હારી ગયેલા. વિધાનસભાની ચૂંટણીમાં આ તેમની એક માત્ર હાર છે. જો કે તેમણે 2012માં સંઘાણીને 29 હજાર મતે હરાવીને તેમણે બદલો લીધો અને ભવ્ય પુનરાગમન કર્યું. આ વખતે તેમણે બાવકુભાઈ ઉંધાડ જેવા ધરખમ નેતાને હાર આપીને જીત મેળવી છે.
5/6
પરેશ ધાનાણીએ 2002માં ભાજપના ધુરંધર નેતા પરસોત્તમ રૂપાલાને અમરેલી બેઠક પરથી હરાવીને ખળભળાટ મચાવી દીધો હતો. પરેશ ધાનાણી અત્યાર સુધીમાં અમરેલીમાંથી ચાર વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા છે ને તેમાંથી ત્રણ વાર જીત્યા છે. આ ત્રણેય જીત તેમણે ભાજપના ધરખમ પાટીદાર નેતાઓ સામે મેળવી છે.
પરેશ ધાનાણીએ 2002માં ભાજપના ધુરંધર નેતા પરસોત્તમ રૂપાલાને અમરેલી બેઠક પરથી હરાવીને ખળભળાટ મચાવી દીધો હતો. પરેશ ધાનાણી અત્યાર સુધીમાં અમરેલીમાંથી ચાર વાર વિધાનસભાની ચૂંટણી લડ્યા છે ને તેમાંથી ત્રણ વાર જીત્યા છે. આ ત્રણેય જીત તેમણે ભાજપના ધરખમ પાટીદાર નેતાઓ સામે મેળવી છે.
6/6
પરેશ ધાનાણીની રાજકીય કારકિર્દી યશસ્વી રહી છે. પરેશ ધાનાણી આ ત્રીજી વાર ધારાસભ્યપદે ચૂંટાયા છે અ દરેક વાર તેમણે જોરદાર મુકાબલાનો સામનો કરવો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાજપના વર્ચસ્વના દિવસોમાં સામા પ્રવાહે તરીને તેમણે પોતાનું રાજકીય વજન ઉભું કર્યું છે.
પરેશ ધાનાણીની રાજકીય કારકિર્દી યશસ્વી રહી છે. પરેશ ધાનાણી આ ત્રીજી વાર ધારાસભ્યપદે ચૂંટાયા છે અ દરેક વાર તેમણે જોરદાર મુકાબલાનો સામનો કરવો પડ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાજપના વર્ચસ્વના દિવસોમાં સામા પ્રવાહે તરીને તેમણે પોતાનું રાજકીય વજન ઉભું કર્યું છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદ: ચાંદખેડાની હોટલમાં પ્રેમી પંખીડાનો ગળેફાંસો ખાઈ આપઘાત, પ્રેમપ્રકરણ કારણભૂત હોવાની ચર્ચા
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
અમદાવાદમાં 405 કરોડના વિકાસકાર્યોનું અમિત શાહે કર્યું લોકાર્પણ, 'વિશાળ ફલક પર વૃક્ષારોપણનો કરાવ્યો પ્રારંભ
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Rathyatra 2026: ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા તંત્ર એક્શનમાં, તોડી નાખ્યા 31 જર્જરિત મકાનો
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ
Ahmedabad: જગન્નાથ યાત્રાની તડામાર તૈયારી, રણછોડ રાય મંદિરમાં મામેરાના દર્શન માટે અનેરો ઉત્સાહ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget