શોધખોળ કરો

હાર્દિકની જાહેરાતઃ પાટીદારોની આર્થિક સ્થિતિ અંગે સરકાર સર્વે ના કરે તો અમે કરીશું, મોદી પર કર્યો કેવો પ્રહાર ?

1/7
હાર્દિકે સીધી ચીમકી આપી છે કે આવતા દિવસોમાં યોગ્ય નિરાકરણ લાવે નહિ તો હવે રોકાય એ બીજા. હાર્દિકે એવો કટાક્ષ પણ કર્યો છે કે છેલ્લા 20 વર્ષ થી સરકાર ચલાવી રહ્યા છે અને અનામત કઈ રીતે અપાય એ જનતાને પૂછે છે, ગજબ કહેવાય.
હાર્દિકે સીધી ચીમકી આપી છે કે આવતા દિવસોમાં યોગ્ય નિરાકરણ લાવે નહિ તો હવે રોકાય એ બીજા. હાર્દિકે એવો કટાક્ષ પણ કર્યો છે કે છેલ્લા 20 વર્ષ થી સરકાર ચલાવી રહ્યા છે અને અનામત કઈ રીતે અપાય એ જનતાને પૂછે છે, ગજબ કહેવાય.
2/7
 હાર્દિકે આક્ષેપ કર્યો હતો કે સરકાર સમય પસાર કરી રહી છે અને સમાજ તોડવાનું કામ કરી રહી છે જે સ્પષ્ટ દેખાય છે. તેણે લખ્યું છે કે સરકાર દ્વારા યોગ્ય જવાબ નથી આપવામાં આવતા. ફક્ત મીડિયામાં સારુંસારું બોલીને દેખાડો કરવામાં આવી રહ્યો છે.
હાર્દિકે આક્ષેપ કર્યો હતો કે સરકાર સમય પસાર કરી રહી છે અને સમાજ તોડવાનું કામ કરી રહી છે જે સ્પષ્ટ દેખાય છે. તેણે લખ્યું છે કે સરકાર દ્વારા યોગ્ય જવાબ નથી આપવામાં આવતા. ફક્ત મીડિયામાં સારુંસારું બોલીને દેખાડો કરવામાં આવી રહ્યો છે.
3/7
આ પહેલાં હાર્દિક પટેલે ગુજરાત સરકારને પાંચ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે ગુજરાત ભાજપ સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલને આખા ભારતના તમામ દસ્તાવેજો પુરાવાઓ પાટીદાર સમાજની કમિટી દ્વારા આપવામાં આવ્યા છે. આવતા 5 દિવસમાં સરકાર સ્ટેન્ડ ક્લિયર કરે.
આ પહેલાં હાર્દિક પટેલે ગુજરાત સરકારને પાંચ દિવસનું અલ્ટિમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે ગુજરાત ભાજપ સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઈ પટેલને આખા ભારતના તમામ દસ્તાવેજો પુરાવાઓ પાટીદાર સમાજની કમિટી દ્વારા આપવામાં આવ્યા છે. આવતા 5 દિવસમાં સરકાર સ્ટેન્ડ ક્લિયર કરે.
4/7
હાર્દિકે નરેન્દ્ર મોદી પર આડકતરો પ્રહાર કરતાં લખ્યું છે કે જો એક વ્યક્તિ દેશની જનતાની શું પરિસ્થિતિ છે એનો સર્વે એપ્લિકેશન પર કરે તો આપણે આપણા સમાજ નો સર્વે જાતે કરીશું અને સાચો સર્વે કરીશું. સમાજને ન્યાય અપાવતો સર્વે કરીશું.
હાર્દિકે નરેન્દ્ર મોદી પર આડકતરો પ્રહાર કરતાં લખ્યું છે કે જો એક વ્યક્તિ દેશની જનતાની શું પરિસ્થિતિ છે એનો સર્વે એપ્લિકેશન પર કરે તો આપણે આપણા સમાજ નો સર્વે જાતે કરીશું અને સાચો સર્વે કરીશું. સમાજને ન્યાય અપાવતો સર્વે કરીશું.
5/7
હાર્દિક પટેલે સાથે સાથે હુંકાર કર્યો છે કે પાટીદાર સમાજની આર્થિક સ્થિતી અંગે સરકાર સર્વે ના કરે તો કંઈ નહીં પણ પાટીદાર સમાજ આ સર્વે કરશે. હાર્દિકે પોતાના ફેસબૂક પેજ પર લખ્યું છે કેપાટીદાર સમાજના યુવાનો એક જ અવાજે જવાબ આપો. સમાજનો સર્વે સરકારને જવાબ આપવા મજબૂર કરશે.
હાર્દિક પટેલે સાથે સાથે હુંકાર કર્યો છે કે પાટીદાર સમાજની આર્થિક સ્થિતી અંગે સરકાર સર્વે ના કરે તો કંઈ નહીં પણ પાટીદાર સમાજ આ સર્વે કરશે. હાર્દિકે પોતાના ફેસબૂક પેજ પર લખ્યું છે કેપાટીદાર સમાજના યુવાનો એક જ અવાજે જવાબ આપો. સમાજનો સર્વે સરકારને જવાબ આપવા મજબૂર કરશે.
6/7
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને રાજ્ય સરકાર વચ્ચે પાટીદારોને અનામત આપવા સહિતના ચાર મુદ્દે ચર્ચા ચાલી રહી છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ફરી ભાજપ સરકાર મેલી રમત રમી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) અને રાજ્ય સરકાર વચ્ચે પાટીદારોને અનામત આપવા સહિતના ચાર મુદ્દે ચર્ચા ચાલી રહી છે ત્યારે પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલે ફરી ભાજપ સરકાર મેલી રમત રમી રહી હોવાનો આક્ષેપ કર્યો છે.
7/7
હાર્દિકે એમ પણ લખ્યું છે કે આ સર્વે પાટીદાર આંદોલનનું ભવિષ્ય નક્કી કરશે. હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં લખ્યું છે કે સર્વે આધારે સરકારની મેલી રમત ખબર પડશે. ગુજરાત કમિશન પાટીદાર સમાજ નો સર્વે ના કરે તો કઈ નહિ. અમે ખુદ જ સર્વે કરીશું.
હાર્દિકે એમ પણ લખ્યું છે કે આ સર્વે પાટીદાર આંદોલનનું ભવિષ્ય નક્કી કરશે. હાર્દિક પટેલે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં લખ્યું છે કે સર્વે આધારે સરકારની મેલી રમત ખબર પડશે. ગુજરાત કમિશન પાટીદાર સમાજ નો સર્વે ના કરે તો કઈ નહિ. અમે ખુદ જ સર્વે કરીશું.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Jagannath Rath Yatra 2026 : અમદાવાદની 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Ahmedabad Rain: રથયાત્રાના દિવસે મેઘરાજાએ કર્યા અમી છાંટણા, શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ
Ahmedabad jajnnath Mandir History : અમદાવાદના જગન્નાથ મંદિરના નિર્માણ પાછળ છે આસ્થાભરી ગાથા, જાણો મંદિર અને રથયાત્રાનો ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશંસનીય પ્રથા
Hun To Bolish : હું તો બોલીશ : રક્ષક
Kutch News: કચ્છના રેલવે મુસાફરો માટે મહત્વના સમાચાર
Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Re-NEET UG 2026 Result: NEET-UG 2026નું પરિણામ જાહેર, 11.21 લાખ ઉમેદવારો પાસ થયા
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
Ahmedabad jagannath Rath yatra 2026: 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
અમેરિકાએ ભારતીય વિદ્યાર્થીઓને આપ્યો ઝટકો, F-1 વીઝા પર ફક્ત ચાર વર્ષ રહી શકશે
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Weather forecast: વાવાઝોડા સાથે દેશના આ રાજ્યોમાં કાલે ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ  
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
IND vs ENG: રૂટે ઈગ્લેન્ડને અપાવી શાનદાર જીત, કોહલી-ઐય્યરની અડધી સદી કામ ન આવી
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
Amreli:  લીલીયામાં વરસાદે લીધો જીવ, વોકળામાં પૂર આવતા બાઈક તણાતા શાળા સંચાલકનું મોત
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
દરરોજ અજમાનું પાણી પીવાથી શું ફાયદા થશે? જાણીને તમે પણ ચોંકી જશો
Embed widget