શોધખોળ કરો
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
PM મોદી આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું કરશે લોકાર્પણ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30222153/R-ANI-DEL-BHISHM-SINGH-3010_003.mov.22_09_39_01.Still001.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પીએમ સરદાર પટેલની જીવન ઝાંખી રજુ કરતા પ્રદર્શનની મુલાકાત લેશે. અહીંથી તેઓ લીફ્ટમાં બેસીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં બનાવવામાં આવેલી ગેલેરીમાં જશે. મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ 3 કલાકનો રહેવાની સંભાવના છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30222321/sas.jpg?impolicy=abp_cdn&imwidth=720)
સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ પીએમ સરદાર પટેલની જીવન ઝાંખી રજુ કરતા પ્રદર્શનની મુલાકાત લેશે. અહીંથી તેઓ લીફ્ટમાં બેસીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’માં બનાવવામાં આવેલી ગેલેરીમાં જશે. મોદીનો સંપૂર્ણ કાર્યક્રમ 3 કલાકનો રહેવાની સંભાવના છે.
2/5
![ત્યાર બાદ નરેન્દ્ર મોદી મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે જશે. આ કાર્યક્રમ લગભગ 1 કલાક જેટલો ચાલશે. જેમાં તેઓ જનમેદનીને પણ સંબોધશે. ત્યાર બાદ તેઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના મુખ્ય સ્થળે જવા રવાના થશે. ત્યાં પહોંચવાના માર્ગમાં બંને બાજુએ દેશનાં અન્ય રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવનારું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30222226/WhatsApp-Image-2018-10-26-at-10.34.15-PM.jpeg?impolicy=abp_cdn&imwidth=720)
ત્યાર બાદ નરેન્દ્ર મોદી મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા માટે જશે. આ કાર્યક્રમ લગભગ 1 કલાક જેટલો ચાલશે. જેમાં તેઓ જનમેદનીને પણ સંબોધશે. ત્યાર બાદ તેઓ ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના મુખ્ય સ્થળે જવા રવાના થશે. ત્યાં પહોંચવાના માર્ગમાં બંને બાજુએ દેશનાં અન્ય રાજ્યોની સાંસ્કૃતિક ઝાંખીનું પ્રદર્શન કરવામાં આવનારું છે.
3/5
![બુધવારે પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સરોવર ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30222221/statue.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બુધવારે પીએમ મોદી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી નિમિત્તે સરદાર સરોવર ખાતે નિર્માણ પામેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરશે.
4/5
![પીએમ મોદી ગાંધીનગરમાં રાત્રિ રોકાણ બાદ અહીંથી સવારે 9 કલાકે તેઓ ચોપર મારફતે કેવડિયા કોલોની પહોંચશે. અહીં પહોંચ્યા બાદ નરેન્દ્ર મોદી ‘વેલી ઓફ ફ્લાવર’ની મુલાકાત લેશે. 15થી 20 મિનિટના રોકાણ બાદ તેઓ ટેન્ટ સીટી જોવા પહોંચશે. ટેન્ટ સીટીમાં પણ વડાપ્રધાન 15થી 20 મિનિટ સુધી રોકાય એવી સંભાવના છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30222217/Dpiw31aWkAAZ4-r-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
પીએમ મોદી ગાંધીનગરમાં રાત્રિ રોકાણ બાદ અહીંથી સવારે 9 કલાકે તેઓ ચોપર મારફતે કેવડિયા કોલોની પહોંચશે. અહીં પહોંચ્યા બાદ નરેન્દ્ર મોદી ‘વેલી ઓફ ફ્લાવર’ની મુલાકાત લેશે. 15થી 20 મિનિટના રોકાણ બાદ તેઓ ટેન્ટ સીટી જોવા પહોંચશે. ટેન્ટ સીટીમાં પણ વડાપ્રધાન 15થી 20 મિનિટ સુધી રોકાય એવી સંભાવના છે.
5/5
![ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રિમ પ્રોજેક્ટ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરવા માટે આજે રાત્રે 9:45 ની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેઓનું સ્વાગત કર્યું હતું.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/10/30222153/R-ANI-DEL-BHISHM-SINGH-3010_003.mov.22_09_39_01.Still001.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ડ્રિમ પ્રોજેક્ટ ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’નું લોકાર્પણ કરવા માટે આજે રાત્રે 9:45 ની આસપાસ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ તેઓનું સ્વાગત કર્યું હતું.
Published at : 30 Oct 2018 10:23 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગુજરાત
આરોગ્ય
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)