શોધખોળ કરો

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ, જાણો ક્યા ક્યા વિસ્તારમાં પડ્યો વરસાદ

1/6
જ્યારે 28 અને 29 ઓગસ્ટે ભાવનગર,બોટાદ,અરવલ્લી,વલસાડ અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
જ્યારે 28 અને 29 ઓગસ્ટે ભાવનગર,બોટાદ,અરવલ્લી,વલસાડ અને મહિસાગરમાં ભારે વરસાદની આગાહી કરી છે.
2/6
વરસાદના કારણે અનેક લોકો અટવાઇ ગયા હતા અને જ્યાં સ્થાન મળ્યું ત્યાં વરસાદથી બચવા ઉભા રહી ગયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે.
વરસાદના કારણે અનેક લોકો અટવાઇ ગયા હતા અને જ્યાં સ્થાન મળ્યું ત્યાં વરસાદથી બચવા ઉભા રહી ગયા હતા. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક છવાઈ ગઈ છે.
3/6
27 ઓગસ્ટે મધ્ય ગુજરાતમાં દાહોદ,પંચમહાલ,છોટા ઉદેપુરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
27 ઓગસ્ટે મધ્ય ગુજરાતમાં દાહોદ,પંચમહાલ,છોટા ઉદેપુરમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
4/6
અમદાવાદઃ રક્ષાબંધનના દિવસે બપોર પછી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. શહેરના પૂર્વ અને પશ્વિમના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરના એસજી હાઈવે, વૈષ્ણોદેવી, ગોતા, થલતેજ, ઇસ્કોન, પ્રહલાદનગર, સરખેજ, બાપુનગર, નિકોલ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
અમદાવાદઃ રક્ષાબંધનના દિવસે બપોર પછી અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. શહેરના પૂર્વ અને પશ્વિમના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. શહેરના એસજી હાઈવે, વૈષ્ણોદેવી, ગોતા, થલતેજ, ઇસ્કોન, પ્રહલાદનગર, સરખેજ, બાપુનગર, નિકોલ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો.
5/6
એક તરફ જ્યાં અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે બીજીબાજુ હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 27 ઓગસ્ટ એટલે કે આવતીકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.
એક તરફ જ્યાં અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે બીજીબાજુ હવામાન વિભાગે પણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 27 ઓગસ્ટ એટલે કે આવતીકાલે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે.
6/6
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ગુનેગાર વિરુદ્ધ કાર્યવાહીમાં પોલીસ કેટલી ગંભીર?Hun To Bolish : હું તો બોલીશ : વાણી અને વ્યવહારમાં કેટલો સાધુવાદ?Bhavnagar Police: ભાવનગરમાં ગુંડાતત્વો બન્યા બેફામ , તલવાર, છરા સાથે બે વાહનોમાં કરી તોડફોડKutch News: કચ્છમાં પુત્રીને ભગાડી જનાર યુવકના પિતા પર ત્રણ મહિલાઓએ કર્યો ધોકાથી હુમલો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
રોહિત ફરી નિષ્ફળ, હાર્દિક પણ ફ્લોપ, ગુજરાતના પેસ એટેકે મુંબઈને કચડ્યું; સતત બીજી હાર
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
યુપીમાં ધાર્મિક સ્થળોની આસપાસ માંસ વેચાણ અને કતલખાના પર પ્રતિબંધ, યોગી સરકારનો મોટો નિર્ણય
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
Bharuch: હવે દરિયામાં વહી જતા નર્મદાના પાણીનો થશે સંગ્રહ, આ યોજના બદલી નાખશે ભરુચ વિસ્તારના લોકોનું જીવન
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
મ્યાનમારમાં ફરી ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 5.1ની તીવ્રતા, ગઈકાલથી ત્રીજી વખત ધરતી ધ્રૂજી
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
કલાકારોના સન્માનનો મુદ્દો ઉઠાવ્યા બાદ વિક્રમ ઠાકોરનો મોટો દાવો: મારી ફિલ્મ આવી પછી જ ઈન્ડસ્ટ્રી ધમધમી!
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Amreli: જાફરાબાદના બાબરકોટ નજીક ખાનગી કારખાનામાં ભીષણ આગ, 7 ફાયર ફાયટર સ્થળ પર 
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake:મ્યાંમારમાં ભયંકર ભૂકંપ, મૃત્યુનો આંકડો હજાર પહોંચ્યો, બેંગકોકમાં 30 માળની બિલ્ડિંગ ધરાશાયી 110 લોકો દબાયા
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Earthquake: મ્યાનમારમાં ભૂકંપે મચાવી તબાહી,અત્યાર સુધીમાં 694 લોકોના મોત, આંકડો વધવાનો અંદાજ; સેનાએ દુનિયા પાસે માંગી મદદ
Embed widget