શોધખોળ કરો
‘ઊનાકાંડ મોટી વાત નથી, આવી ઘટનાઓ તો બનતી રહે’, મોદી સરકારના ક્યા પ્રધાને કર્યું આ વિવાદાસ્પદ નિવેદન?
1/5

ગુજરાતમાં ભાજપની સરકારે બને તેવી ઈચ્છા વ્યક્ત કરતા રામવિલાસ પાસવાને લોક જનશક્તિ પાર્ટી- એલજેપીના ગુજરાત સંગઠનમાં પણ પાટીદાર કાર્યકર્તા હોવાનો દાવો કર્યો હતો. એલજેપીમાં રહેલા પાટીદારોએ અનામતની માગણી કરી છે કે કેમ ? તેના જવાબમાં પાસવાને કહ્યું કે ભારત એક બગીચો છે અને તેમાં દરેકને ખિલવાની તક મળવી જોઈએ. એ ન્યાયે હિંદુને મુસલમાનની, પાટીદારોએ દલિતની અને દલિતોએ પાટીદારોની વાત કરવી જોઈએ.
2/5

ભાજપ મીડિયા સેન્ટરમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે સ્પષ્ટ કર્યું કે જ્યાં જીતી શકાય ત્યાં ચૂંટણી લડવાની હોય. કેન્દ્રમાં ભાજપ સાથે અમારું જોડાણ છે પછી ઉમદેવારો ઊભા રાખવાની શું જરૂર છે.
Published at : 12 Nov 2017 01:55 PM (IST)
View More























