શોધખોળ કરો
માંડવીમાં પાટીદાર મહિલા પર રેપ અને હત્યા કેસમાં સરકારે લીધો મહત્વનો નિર્ણય, PASSએ આપી શું પ્રતિક્રિયા ?
1/6

દરમિયાન પાસની કોર કમિટીના સભ્ય દિનેશ બાંભણિયાએ સરકારના પગલાનો પ્રતિભાવ આપતા જણાવ્યું હતું કે, આઇજી કક્ષાએ તપાસ સોંપવાની અમારી માગણી હતી તે સંતોષાઇ જતા માંડવી ખાતે શુક્રવારથી ઉપવાસ પર બેસવાનો કાર્યક્રમ હતો તે હવે મોકૂફ રાખવામાં આવ્યો છે.
2/6

આરોપીનો લાઇ ડિટેકશન અંગે 31 ડિસેમ્બરે કોર્ટના હુકમ બાદ નિર્ણય લેવામાં આવશે. પીડિતના પુત્ર અલ્પેશભાઇ અને પરિવાર મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને મળ્યા હતા અને ભાજપ પ્રદેશપ્રમુખ જીતુભાઇ વાઘાણી સહિતના અગ્રણીઓ પણ માંડવી ખાતે ગયા હતા.
Published at : 30 Dec 2016 10:00 AM (IST)
View More























