શોધખોળ કરો
ભાજપની હાર મુદ્દે રેશમા પટેલે લખ્યું: યહ અભિમાન કી હાર હૈ......બીજું શું શું લખ્યું? જાણો વિગત
1/7

જ્યારે બીજા ટ્વીટમાં રેશ્માએ સીધો મોદી સરકાર પર પ્રહાર કર્યો, તેને લખ્યુ કે, ચૂંટણીના પરિણામો જોઇને મને પ્રસિદ્ધ શાયરની બે પંક્તિઓ યાદ આવી આવી... તમારા પહેલા તે એક શખ્સ જે અહીં તખ્ત-નશી હતો, તેને પણ પોતાની જાતને માનવા પર એટલો જ વિશ્વાસ હતો.
2/7

રેશ્માએ ટ્વીટ કર્યુ જેમાં, લખ્યુ કે, આ આત્મવિશ્વાસની હાર છે, આ અભિમાનની હાર છે. જનતાનુ એક એક આસુ શાસન માટે ખતરો છે એ ક્યારેય ના ભુલવુ જોઇએ, જયહિન્દ....
Published at : 12 Dec 2018 10:22 AM (IST)
View More





















