શોધખોળ કરો

ભાજપની હાર મુદ્દે રેશમા પટેલે લખ્યું: યહ અભિમાન કી હાર હૈ......બીજું શું શું લખ્યું? જાણો વિગત

1/7
જ્યારે બીજા ટ્વીટમાં રેશ્માએ સીધો મોદી સરકાર પર પ્રહાર કર્યો, તેને લખ્યુ કે, ચૂંટણીના પરિણામો જોઇને મને પ્રસિદ્ધ શાયરની બે પંક્તિઓ યાદ આવી આવી... તમારા પહેલા તે એક શખ્સ જે અહીં તખ્ત-નશી હતો, તેને પણ પોતાની જાતને માનવા પર એટલો જ વિશ્વાસ હતો.
જ્યારે બીજા ટ્વીટમાં રેશ્માએ સીધો મોદી સરકાર પર પ્રહાર કર્યો, તેને લખ્યુ કે, ચૂંટણીના પરિણામો જોઇને મને પ્રસિદ્ધ શાયરની બે પંક્તિઓ યાદ આવી આવી... તમારા પહેલા તે એક શખ્સ જે અહીં તખ્ત-નશી હતો, તેને પણ પોતાની જાતને માનવા પર એટલો જ વિશ્વાસ હતો.
2/7
રેશ્માએ ટ્વીટ કર્યુ જેમાં, લખ્યુ કે, આ આત્મવિશ્વાસની હાર છે, આ અભિમાનની હાર છે. જનતાનુ એક એક આસુ શાસન માટે ખતરો છે એ ક્યારેય ના ભુલવુ જોઇએ, જયહિન્દ....
રેશ્માએ ટ્વીટ કર્યુ જેમાં, લખ્યુ કે, આ આત્મવિશ્વાસની હાર છે, આ અભિમાનની હાર છે. જનતાનુ એક એક આસુ શાસન માટે ખતરો છે એ ક્યારેય ના ભુલવુ જોઇએ, જયહિન્દ....
3/7
રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મળેલી કારમી હારને લઇને પાટીદાર અગ્રણી રેશ્મા પટેલે બીજેપી પર પ્રહાર કર્યો છે. તેને કેટલાક ટ્વીટ કર્યા છે, જેમા મોદી-શાહ અને બીજેપીની નીતિઓને આડેહાથે લીધી છે. તેને ભાજપને અભિમાની પક્ષ ગણાવ્યો છે.
રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં મળેલી કારમી હારને લઇને પાટીદાર અગ્રણી રેશ્મા પટેલે બીજેપી પર પ્રહાર કર્યો છે. તેને કેટલાક ટ્વીટ કર્યા છે, જેમા મોદી-શાહ અને બીજેપીની નીતિઓને આડેહાથે લીધી છે. તેને ભાજપને અભિમાની પક્ષ ગણાવ્યો છે.
4/7
5/7
6/7
અમદાવાદઃ ભાજપના નેતા અને પાટીદાર અગ્રણી રેશ્મા પટેલે મોદી અને બીજેપીના વલણને લઇને નિશાન તાક્યુ છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોને લઇને રેશ્માએ ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતુ ટ્વીટ કર્યુ છે, તેને ભાજપને મળેલી હારને અભિમાનની હાર ગણાવી છે.
અમદાવાદઃ ભાજપના નેતા અને પાટીદાર અગ્રણી રેશ્મા પટેલે મોદી અને બીજેપીના વલણને લઇને નિશાન તાક્યુ છે. પાંચ રાજ્યોના ચૂંટણી પરિણામોને લઇને રેશ્માએ ભારતીય જનતા પાર્ટી પર કટાક્ષ કરતુ ટ્વીટ કર્યુ છે, તેને ભાજપને મળેલી હારને અભિમાનની હાર ગણાવી છે.
7/7
નોંધનીય છે કે, રેશ્મા પટેલ પહેલા પાટીદાર આંદોલન સાથે જોડાઇ હતી બાદમાં ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઇ ગઇ હતી. હવે તેને પોતાની જ પાર્ટી સામે રોષ ઠાલવ્યો છે.... રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ચાલુ સત્તા ગુમાવવા પર મોદી અને ભાજપને નિશાને લીધુ છે.
નોંધનીય છે કે, રેશ્મા પટેલ પહેલા પાટીદાર આંદોલન સાથે જોડાઇ હતી બાદમાં ભગવો ખેસ ધારણ કરીને ભાજપમાં જોડાઇ ગઇ હતી. હવે તેને પોતાની જ પાર્ટી સામે રોષ ઠાલવ્યો છે.... રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્યપ્રદેશની ચાલુ સત્તા ગુમાવવા પર મોદી અને ભાજપને નિશાને લીધુ છે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
Onion Price: ખાંડ બાદ ડુંગળીના ભાવમાં વધારો, છૂટકમાં ભાવ 80 રૂપિયા સુધી પહોંચવાની શક્યતા
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા નીતિન પટેલ: GEN-Z આંદોલન અને ભાવનગર લઠ્ઠાકાંડને લઈ આપી પ્રતિક્રિયા
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ સાણંદ GIDC પોલીસની કાર્યવાહી, 1.11 કરોડથી વધુનો દારુનો જથ્થો કર્યો જપ્ત
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ
Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હોસ્ટેલમાં રેગિંગ
Hun To Bolish : હું તો બોલીશ : નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ-ડીઝલ નહીં
Hun To Bolish : હું તો બોલીશ : દવા પણ ડુપ્લીકેટ ?
Ahmedabad news: અમદાવાદની ડેરીઓમાં મનપાનું ચેકિંગ! ‘માધવી પેંડા’માં સ્થળ પર જ રેપિડ ટેસ્ટ
Ahmedabad Demolition Mystery: અમદાવાદમાં ભૂતિયા ડિમોલિશનનો ખેલ, 3 દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
'ઈરાન સાથે સંબંધો તોડો નહીં તો પ્રતિબંધનો સામનો કરો', અમેરિકાની દુનિયાને ચેતવણી
બેન્ક કર્મચારીઓની 11 સપ્ટેમ્બરના રોજ હડતાળ, જાણો શું છે પાંચ માંગ?
બેન્ક કર્મચારીઓની 11 સપ્ટેમ્બરના રોજ હડતાળ, જાણો શું છે પાંચ માંગ?
Delhi Rain: સતત બીજા દિવસે દિલ્હીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં જળભરાવ
Delhi Rain: સતત બીજા દિવસે દિલ્હીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારમાં જળભરાવ
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
RBIએ ગ્રાહકોને કર્યા સતર્ક! KYCના નામ પર થઈ રહેલી છેતરપિંડીથી બચવાના બતાવ્યા ત્રણ નિયમ
RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો
RTI: કેન્દ્ર સરકારના વિભાગોમાં 8.23 લાખ પદ ખાલી, RTIમાં થયો મોટો ખુલાસો
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
Onion Price Rise: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કેમ વધે છે ડુંગળીના ભાવ? સરકારે આપ્યો જવાબ
લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડને કાર પર કરાવી 3400 Kiss!, પોલીસે યુવક પાસે સાફ કરાવ્યા નિશાન
લાઈક અને વ્યૂઝના ચક્કરમાં ગર્લફ્રેન્ડને કાર પર કરાવી 3400 Kiss!, પોલીસે યુવક પાસે સાફ કરાવ્યા નિશાન
કેન્દ્રિય મંત્રીઓના સરકારી બંગલા પર વર્ષમાં કેટલા રૂપિયા ખર્ચ થાય છે? જાણો વિગતે
કેન્દ્રિય મંત્રીઓના સરકારી બંગલા પર વર્ષમાં કેટલા રૂપિયા ખર્ચ થાય છે? જાણો વિગતે
Embed widget