શોધખોળ કરો

રૂપાણી ગુજરાતના ક્યા નંબરના મુખ્યમંત્રી? સોશિયલ મીડિયામાં છે ભારે કન્ફ્યુઝન

1/17
ગાંધીનગરઃ  વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લઇ લીધા છે. તેમના મંત્રી મંડળમાં 25 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. ભાજપે એક જ ટર્મમાં ત્રીજીવાર મુખ્યમંત્રી બદલ્યા છે. જોકે, હાલમાં સોશિયલ મીડિયા પર વિજય રૂપાણી ગુજરાતના ક્યા નંબરના મુખ્યમંત્રી છે તેને લઇને અનેક મૂંઝવણો ઉભી થઇ છે. વિજય રૂપાણી 16મા મુખ્યમંત્રી છે.  અહીં અત્યાર સુધીના ગુજરાતના મુખ્યમંત્રીઓની માહિતી આપવામાં આવી છે.
ગાંધીનગરઃ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લઇ લીધા છે. તેમના મંત્રી મંડળમાં 25 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. ભાજપે એક જ ટર્મમાં ત્રીજીવાર મુખ્યમંત્રી બદલ્યા છે. જોકે, હાલમાં સોશિયલ મીડિયા પર વિજય રૂપાણી ગુજરાતના ક્યા નંબરના મુખ્યમંત્રી છે તેને લઇને અનેક મૂંઝવણો ઉભી થઇ છે. વિજય રૂપાણી 16મા મુખ્યમંત્રી છે. અહીં અત્યાર સુધીના ગુજરાતના મુખ્યમંત્રીઓની માહિતી આપવામાં આવી છે.
2/17
રાજ્યમાં અનામતની માંગણી સાથે ચાલી રહેલા પાટીદારોના આંદોલન અને બાદમાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા દલિત આંદોલનની આગને સમાવવામાં નિષ્ફળ રહેલા આનંદી બેન પટેલને હટાવી ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેઓ રાજ્યના 16મા મુખ્યમંત્રી બન્યા છે.
રાજ્યમાં અનામતની માંગણી સાથે ચાલી રહેલા પાટીદારોના આંદોલન અને બાદમાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા દલિત આંદોલનની આગને સમાવવામાં નિષ્ફળ રહેલા આનંદી બેન પટેલને હટાવી ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેઓ રાજ્યના 16મા મુખ્યમંત્રી બન્યા છે.
3/17
2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતી બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને પગલે તેમને હટાવી વિજય રૂપાણીને મુખ્યમંત્રી  બનાવ્યા હતા. તેમનો કાર્યકાળ 22,મે, 2014થી 7,ઓગસ્ટ, 2016 સુધી રહ્યો હતો.
2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતી બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને પગલે તેમને હટાવી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેમનો કાર્યકાળ 22,મે, 2014થી 7,ઓગસ્ટ, 2016 સુધી રહ્યો હતો.
4/17
2001માં ગુજરાતમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ વ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ રહેલી કેશુભાઇની સરકારને હટાવીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.  મોદી ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે. તેમનો કાર્યકાળ 7,ઓક્ટોબર, 2001થી 22,મે 2014 સુધી રહ્યો હતો.
2001માં ગુજરાતમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ વ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ રહેલી કેશુભાઇની સરકારને હટાવીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. મોદી ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે. તેમનો કાર્યકાળ 7,ઓક્ટોબર, 2001થી 22,મે 2014 સુધી રહ્યો હતો.
5/17
કોગ્રેસના વિરોધ બાદ હાલમાં કોગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાને હટાવવામાં આવ્યા હતા. તેમના સ્થાને દીલિપ પરીખને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 28-ઓક્ટોબર,1997 થી 4,માર્ચ, 1998 સુધી રહ્યા હતા.
કોગ્રેસના વિરોધ બાદ હાલમાં કોગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાને હટાવવામાં આવ્યા હતા. તેમના સ્થાને દીલિપ પરીખને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 28-ઓક્ટોબર,1997 થી 4,માર્ચ, 1998 સુધી રહ્યા હતા.
6/17
હાલમાં કોગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાને 1996માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 23,ઓક્ટોબર, 1996થી 27-ઓક્ટોબર, 1997 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
હાલમાં કોગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાને 1996માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 23,ઓક્ટોબર, 1996થી 27-ઓક્ટોબર, 1997 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
7/17
1995માં કેશુભાઇની સરકાર સામે બળવા બાદ સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્ય હતા. તેઓ 21,ઓક્ટોબર, 1995થી 19,સપ્ટેમ્બર, 1996 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
1995માં કેશુભાઇની સરકાર સામે બળવા બાદ સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્ય હતા. તેઓ 21,ઓક્ટોબર, 1995થી 19,સપ્ટેમ્બર, 1996 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
8/17
1995ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપની સરકાર બની  હતી અને કેશુભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવાયા. તેઓ 14,માર્ચ, 1995થી 21 ઓક્ટોબર, 1995 સુધી પ્રથમવાર મુખ્યમંત્રી રહ્યા હતા. બાદમાં ૧૯૯૮માં ફરીથી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી અને કેશુભાઈ પટેલ બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ ટર્મમાં તેઓ ૧૯૯૮થી ૨૦૦૧ એમ ચાર વર્ષ મુખ્યમંત્રી રહ્યા. તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ગુજરાતમાં આવેલો ૨૦૦૧નો ભૂકંપ ગાદી છોડવા માટે કારણભૂત બન્યો.
1995ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપની સરકાર બની હતી અને કેશુભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવાયા. તેઓ 14,માર્ચ, 1995થી 21 ઓક્ટોબર, 1995 સુધી પ્રથમવાર મુખ્યમંત્રી રહ્યા હતા. બાદમાં ૧૯૯૮માં ફરીથી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી અને કેશુભાઈ પટેલ બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ ટર્મમાં તેઓ ૧૯૯૮થી ૨૦૦૧ એમ ચાર વર્ષ મુખ્યમંત્રી રહ્યા. તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ગુજરાતમાં આવેલો ૨૦૦૧નો ભૂકંપ ગાદી છોડવા માટે કારણભૂત બન્યો.
9/17
છબિલદાસ મહેતા 17, ફેબ્રુઆરી 1994થી 14,માર્ચ 1995 સુધી મુખ્યમંત્રી રહ્યા  હતા.
છબિલદાસ મહેતા 17, ફેબ્રુઆરી 1994થી 14,માર્ચ 1995 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
10/17
1985માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને કાર્યકાળ 6,જૂલાઇ,1985થી 9,ડિસેમ્બર, 1989 સુધી રહયો હતો.
1985માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને કાર્યકાળ 6,જૂલાઇ,1985થી 9,ડિસેમ્બર, 1989 સુધી રહયો હતો.
11/17
માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યાં છે. પ્રથમવાર 1976માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ 24-12-1976થી 10-04-1977 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. 1980માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બન્યા બાદ ફરીવાર કોગ્રેસ સત્તા પર આવી અને 7,જૂન, 1980ના રોજ માધવસિંહ સોલંકી બીજીવાર મુખ્યમંત્રી બન્યા જે 10,માર્ચ 1985 સુધી પદે રહ્યા હતા. ફરીવાર યોજાયેલી ચૂંટણીમાં વિજયી બની 11,માર્ચ, 1985માં માધવસિંહ સોલંકી ત્રીજીવાર મુખ્યમંત્રી રહ્યા હતા બાદમાં તેમને  6,જૂલાઇ, 1985માં રાજીનામુ આપવું પડ્યુ હતું. ચોથીવાર 10 ડિસેમ્બર, 1989થી4,માર્ચ,1990 સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા હતા.
માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યાં છે. પ્રથમવાર 1976માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ 24-12-1976થી 10-04-1977 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. 1980માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બન્યા બાદ ફરીવાર કોગ્રેસ સત્તા પર આવી અને 7,જૂન, 1980ના રોજ માધવસિંહ સોલંકી બીજીવાર મુખ્યમંત્રી બન્યા જે 10,માર્ચ 1985 સુધી પદે રહ્યા હતા. ફરીવાર યોજાયેલી ચૂંટણીમાં વિજયી બની 11,માર્ચ, 1985માં માધવસિંહ સોલંકી ત્રીજીવાર મુખ્યમંત્રી રહ્યા હતા બાદમાં તેમને 6,જૂલાઇ, 1985માં રાજીનામુ આપવું પડ્યુ હતું. ચોથીવાર 10 ડિસેમ્બર, 1989થી4,માર્ચ,1990 સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા હતા.
12/17
બાબુભાઇ પટેલ પ્રથમવાર 18-06-1975માં મુખ્યમંત્રી બન્યા હતા. જોકે બાદમાં માર્ચ, 1976માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાતા તેમને  સત્તા છોડવી પડી હતી. બાદમાં તેઓ 11-04-1977માં બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. આ  દરમિયાન તેમની સરકાર 17-02-1980 સુધી એટલે કે ત્રણ વર્ષ સુધી રહી પણ એ સમયે પણ ફરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયુ હતું.
બાબુભાઇ પટેલ પ્રથમવાર 18-06-1975માં મુખ્યમંત્રી બન્યા હતા. જોકે બાદમાં માર્ચ, 1976માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાતા તેમને સત્તા છોડવી પડી હતી. બાદમાં તેઓ 11-04-1977માં બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. આ દરમિયાન તેમની સરકાર 17-02-1980 સુધી એટલે કે ત્રણ વર્ષ સુધી રહી પણ એ સમયે પણ ફરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયુ હતું.
13/17
ચીમનભાઈ પટેલ ફેબ્રુઆરી ૧૯૭૩માં તત્કાલીન મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા સામે બળવો કરીને પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા હતા. જોકે તેઓ મુખ્યમંત્રી પદ પર લાંબું ન ટક્યા. તેઓનો કાર્યકાળ 18-07-1973થી 09-02-1974 રહ્યો હતો. બાદમાં ચીમનભાઇ પટેલ બીજીવાર 04-03-1990થી 17-02-1994 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
ચીમનભાઈ પટેલ ફેબ્રુઆરી ૧૯૭૩માં તત્કાલીન મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા સામે બળવો કરીને પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા હતા. જોકે તેઓ મુખ્યમંત્રી પદ પર લાંબું ન ટક્યા. તેઓનો કાર્યકાળ 18-07-1973થી 09-02-1974 રહ્યો હતો. બાદમાં ચીમનભાઇ પટેલ બીજીવાર 04-03-1990થી 17-02-1994 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
14/17
1972માં  રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા બાદ ઘનશ્યામ ઓઝા મુખ્યમંત્રી બન્યા  હતા. તેઓ 17-03-1972થી 17-07-1973 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા.
1972માં રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા બાદ ઘનશ્યામ ઓઝા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 17-03-1972થી 17-07-1973 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા.
15/17
બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેતા હિતેન્દ્ર દેસાઇએ 20-09-1965થી 12-05-1971 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી  હતી.
બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેતા હિતેન્દ્ર દેસાઇએ 20-09-1965થી 12-05-1971 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
16/17
બળવંતરાય મહેતા 19-09-1963થી 20-09-1965 સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા.
બળવંતરાય મહેતા 19-09-1963થી 20-09-1965 સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા.
17/17
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી  જીવરાજ મહેતા 1,મે 1960થી 19-09-1963 સુધી રહ્યા હતા.
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા 1,મે 1960થી 19-09-1963 સુધી રહ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad News | ચાંદખેડામાં બિસ્માર રોડ- રસ્તાને કારણે વાહન ચાલકો પરેશાનPanchmahal News | પંચમહાલમાં ગેસ સિલીન્ડર કૌભાંડનો પર્દાફાશ, ઘરેલુ વપરાશના સિલીન્ડરનો કોમર્શિયલ ઉપયોગChhotaudepur Accident | છોટાઉદેપુરમાં ખાનગી બસને નડ્યો અકસ્માત, 5 મુસાફર ઘાયલBotad Rain | બોટાદ શહેર અને જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ, જુઓ અહેવાલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
Junagadh: જૂનાગઢમાં આભ ફાટ્યું, બે કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદ, જાણો કલેક્ટરે શું કરી અપીલ?
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
US Airstrike: સીરિયામાં અમેરિકાની આર્મીની એરસ્ટ્રાઇક, માર્યા ગયા 37 આતંકીઓ
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
ગાજવીજ સાથે ભારે વરસાદથી વડોદરામાં જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
શરીરમાં જમા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડી દેશે આ પાંચ ફૂડ્સ, આજે જ ડાયટમાં કરો સામેલ
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
One Nation-One Election: ત્રણ સંશોધન બિલ લાવવાની તૈયારીમાં મોદી સરકાર, બંધારણમાં કરવા પડશે 18 ફેરફાર
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Gujarat Rain: વરસાદને લઈને હવામાન વિભાગે કરી આગાહી, આ જિલ્લાઓમાં ભુક્કા બોલાવશે વરસાદ  
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરમાં સભાને સંબોધિત કરતી વખતે અચાનક કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની તબીયત લથડી
SL vs NZ 2nd Test Highlights: શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ, 15 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે જીતી ટેસ્ટ સીરિઝ
SL vs NZ 2nd Test Highlights: શ્રીલંકાએ રચ્યો ઇતિહાસ, 15 વર્ષ પછી ન્યૂઝીલેન્ડ સામે જીતી ટેસ્ટ સીરિઝ
Embed widget