શોધખોળ કરો

રૂપાણી ગુજરાતના ક્યા નંબરના મુખ્યમંત્રી? સોશિયલ મીડિયામાં છે ભારે કન્ફ્યુઝન

1/17
ગાંધીનગરઃ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લઇ લીધા છે. તેમના મંત્રી મંડળમાં 25 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. ભાજપે એક જ ટર્મમાં ત્રીજીવાર મુખ્યમંત્રી બદલ્યા છે. જોકે, હાલમાં સોશિયલ મીડિયા પર વિજય રૂપાણી ગુજરાતના ક્યા નંબરના મુખ્યમંત્રી છે તેને લઇને અનેક મૂંઝવણો ઉભી થઇ છે. વિજય રૂપાણી 16મા મુખ્યમંત્રી છે. અહીં અત્યાર સુધીના ગુજરાતના મુખ્યમંત્રીઓની માહિતી આપવામાં આવી છે.
ગાંધીનગરઃ વિજય રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શપથ લઇ લીધા છે. તેમના મંત્રી મંડળમાં 25 મંત્રીઓનો સમાવેશ કરાયો છે. ભાજપે એક જ ટર્મમાં ત્રીજીવાર મુખ્યમંત્રી બદલ્યા છે. જોકે, હાલમાં સોશિયલ મીડિયા પર વિજય રૂપાણી ગુજરાતના ક્યા નંબરના મુખ્યમંત્રી છે તેને લઇને અનેક મૂંઝવણો ઉભી થઇ છે. વિજય રૂપાણી 16મા મુખ્યમંત્રી છે. અહીં અત્યાર સુધીના ગુજરાતના મુખ્યમંત્રીઓની માહિતી આપવામાં આવી છે.
2/17
રાજ્યમાં અનામતની માંગણી સાથે ચાલી રહેલા પાટીદારોના આંદોલન અને બાદમાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા દલિત આંદોલનની આગને સમાવવામાં નિષ્ફળ રહેલા આનંદી બેન પટેલને હટાવી ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેઓ રાજ્યના 16મા મુખ્યમંત્રી બન્યા છે.
રાજ્યમાં અનામતની માંગણી સાથે ચાલી રહેલા પાટીદારોના આંદોલન અને બાદમાં ઉનામાં દલિતો પર થયેલા અત્યાચાર બાદ સમગ્ર રાજ્યમાં ફાટી નીકળેલા દલિત આંદોલનની આગને સમાવવામાં નિષ્ફળ રહેલા આનંદી બેન પટેલને હટાવી ભાજપે 2017ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા છે. તેઓ રાજ્યના 16મા મુખ્યમંત્રી બન્યા છે.
3/17
2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતી બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને પગલે તેમને હટાવી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેમનો કાર્યકાળ 22,મે, 2014થી 7,ઓગસ્ટ, 2016 સુધી રહ્યો હતો.
2014માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ભાજપને મળેલી સ્પષ્ટ બહુમતી બાદ આનંદીબેન પટેલને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. પાટીદાર અનામત આંદોલન અને દલિત આંદોલનને પગલે તેમને હટાવી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા હતા. તેમનો કાર્યકાળ 22,મે, 2014થી 7,ઓગસ્ટ, 2016 સુધી રહ્યો હતો.
4/17
2001માં ગુજરાતમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ વ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ રહેલી કેશુભાઇની સરકારને હટાવીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. મોદી ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે. તેમનો કાર્યકાળ 7,ઓક્ટોબર, 2001થી 22,મે 2014 સુધી રહ્યો હતો.
2001માં ગુજરાતમાં આવેલા ભયંકર ભૂકંપ બાદ વ્યવસ્થા સાચવવામાં નિષ્ફળ રહેલી કેશુભાઇની સરકારને હટાવીને નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. મોદી ચાર વખત ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા છે. તેમનો કાર્યકાળ 7,ઓક્ટોબર, 2001થી 22,મે 2014 સુધી રહ્યો હતો.
5/17
કોગ્રેસના વિરોધ બાદ હાલમાં કોગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાને હટાવવામાં આવ્યા હતા. તેમના સ્થાને દીલિપ પરીખને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 28-ઓક્ટોબર,1997 થી 4,માર્ચ, 1998 સુધી રહ્યા હતા.
કોગ્રેસના વિરોધ બાદ હાલમાં કોગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાને હટાવવામાં આવ્યા હતા. તેમના સ્થાને દીલિપ પરીખને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 28-ઓક્ટોબર,1997 થી 4,માર્ચ, 1998 સુધી રહ્યા હતા.
6/17
હાલમાં કોગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાને 1996માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 23,ઓક્ટોબર, 1996થી 27-ઓક્ટોબર, 1997 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
હાલમાં કોગ્રેસના નેતા અને ભાજપના પૂર્વ નેતા શંકરસિંહ વાઘેલાને 1996માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ 23,ઓક્ટોબર, 1996થી 27-ઓક્ટોબર, 1997 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
7/17
1995માં કેશુભાઇની સરકાર સામે બળવા બાદ સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્ય હતા. તેઓ 21,ઓક્ટોબર, 1995થી 19,સપ્ટેમ્બર, 1996 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
1995માં કેશુભાઇની સરકાર સામે બળવા બાદ સુરેશ મહેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્ય હતા. તેઓ 21,ઓક્ટોબર, 1995થી 19,સપ્ટેમ્બર, 1996 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
8/17
1995ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપની સરકાર બની હતી અને કેશુભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવાયા. તેઓ 14,માર્ચ, 1995થી 21 ઓક્ટોબર, 1995 સુધી પ્રથમવાર મુખ્યમંત્રી રહ્યા હતા. બાદમાં ૧૯૯૮માં ફરીથી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી અને કેશુભાઈ પટેલ બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ ટર્મમાં તેઓ ૧૯૯૮થી ૨૦૦૧ એમ ચાર વર્ષ મુખ્યમંત્રી રહ્યા. તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ગુજરાતમાં આવેલો ૨૦૦૧નો ભૂકંપ ગાદી છોડવા માટે કારણભૂત બન્યો.
1995ની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપની સરકાર બની હતી અને કેશુભાઇ પટેલને મુખ્યમંત્રી બનાવાયા. તેઓ 14,માર્ચ, 1995થી 21 ઓક્ટોબર, 1995 સુધી પ્રથમવાર મુખ્યમંત્રી રહ્યા હતા. બાદમાં ૧૯૯૮માં ફરીથી ભાજપને સ્પષ્ટ બહુમતી મળી અને કેશુભાઈ પટેલ બીજી વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. આ ટર્મમાં તેઓ ૧૯૯૮થી ૨૦૦૧ એમ ચાર વર્ષ મુખ્યમંત્રી રહ્યા. તેઓ પાંચ વર્ષ પૂર્ણ કરશે તેવું લાગી રહ્યું હતું, પરંતુ ગુજરાતમાં આવેલો ૨૦૦૧નો ભૂકંપ ગાદી છોડવા માટે કારણભૂત બન્યો.
9/17
છબિલદાસ મહેતા 17, ફેબ્રુઆરી 1994થી 14,માર્ચ 1995 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
છબિલદાસ મહેતા 17, ફેબ્રુઆરી 1994થી 14,માર્ચ 1995 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
10/17
1985માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને કાર્યકાળ 6,જૂલાઇ,1985થી 9,ડિસેમ્બર, 1989 સુધી રહયો હતો.
1985માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ અમરસિંહ ચૌધરીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. તેમને કાર્યકાળ 6,જૂલાઇ,1985થી 9,ડિસેમ્બર, 1989 સુધી રહયો હતો.
11/17
માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યાં છે. પ્રથમવાર 1976માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ 24-12-1976થી 10-04-1977 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. 1980માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બન્યા બાદ ફરીવાર કોગ્રેસ સત્તા પર આવી અને 7,જૂન, 1980ના રોજ માધવસિંહ સોલંકી બીજીવાર મુખ્યમંત્રી બન્યા જે 10,માર્ચ 1985 સુધી પદે રહ્યા હતા. ફરીવાર યોજાયેલી ચૂંટણીમાં વિજયી બની 11,માર્ચ, 1985માં માધવસિંહ સોલંકી ત્રીજીવાર મુખ્યમંત્રી રહ્યા હતા બાદમાં તેમને 6,જૂલાઇ, 1985માં રાજીનામુ આપવું પડ્યુ હતું. ચોથીવાર 10 ડિસેમ્બર, 1989થી4,માર્ચ,1990 સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા હતા.
માધવસિંહ સોલંકી ચાર વખત ગુજરાતના મુખ્યપ્રધાન રહ્યાં છે. પ્રથમવાર 1976માં રાષ્ટ્રપતિ શાસન હટ્યા બાદ માધવસિંહ સોલંકીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેઓ 24-12-1976થી 10-04-1977 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા. 1980માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજયી બન્યા બાદ ફરીવાર કોગ્રેસ સત્તા પર આવી અને 7,જૂન, 1980ના રોજ માધવસિંહ સોલંકી બીજીવાર મુખ્યમંત્રી બન્યા જે 10,માર્ચ 1985 સુધી પદે રહ્યા હતા. ફરીવાર યોજાયેલી ચૂંટણીમાં વિજયી બની 11,માર્ચ, 1985માં માધવસિંહ સોલંકી ત્રીજીવાર મુખ્યમંત્રી રહ્યા હતા બાદમાં તેમને 6,જૂલાઇ, 1985માં રાજીનામુ આપવું પડ્યુ હતું. ચોથીવાર 10 ડિસેમ્બર, 1989થી4,માર્ચ,1990 સુધી માધવસિંહ સોલંકી મુખ્યમંત્રી રહ્યા હતા.
12/17
બાબુભાઇ પટેલ પ્રથમવાર 18-06-1975માં મુખ્યમંત્રી બન્યા હતા. જોકે બાદમાં માર્ચ, 1976માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાતા તેમને સત્તા છોડવી પડી હતી. બાદમાં તેઓ 11-04-1977માં બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. આ દરમિયાન તેમની સરકાર 17-02-1980 સુધી એટલે કે ત્રણ વર્ષ સુધી રહી પણ એ સમયે પણ ફરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયુ હતું.
બાબુભાઇ પટેલ પ્રથમવાર 18-06-1975માં મુખ્યમંત્રી બન્યા હતા. જોકે બાદમાં માર્ચ, 1976માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાતા તેમને સત્તા છોડવી પડી હતી. બાદમાં તેઓ 11-04-1977માં બીજીવાર મુખ્યમંત્રી બન્યા હતા. આ દરમિયાન તેમની સરકાર 17-02-1980 સુધી એટલે કે ત્રણ વર્ષ સુધી રહી પણ એ સમયે પણ ફરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરાયુ હતું.
13/17
ચીમનભાઈ પટેલ ફેબ્રુઆરી ૧૯૭૩માં તત્કાલીન મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા સામે બળવો કરીને પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા હતા. જોકે તેઓ મુખ્યમંત્રી પદ પર લાંબું ન ટક્યા. તેઓનો કાર્યકાળ 18-07-1973થી 09-02-1974 રહ્યો હતો. બાદમાં ચીમનભાઇ પટેલ બીજીવાર 04-03-1990થી 17-02-1994 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
ચીમનભાઈ પટેલ ફેબ્રુઆરી ૧૯૭૩માં તત્કાલીન મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા સામે બળવો કરીને પ્રથમ વાર મુખ્યમંત્રી બન્યા હતા. જોકે તેઓ મુખ્યમંત્રી પદ પર લાંબું ન ટક્યા. તેઓનો કાર્યકાળ 18-07-1973થી 09-02-1974 રહ્યો હતો. બાદમાં ચીમનભાઇ પટેલ બીજીવાર 04-03-1990થી 17-02-1994 સુધી મુખ્યમંત્રી રહ્યા હતા.
14/17
1972માં રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા બાદ ઘનશ્યામ ઓઝા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 17-03-1972થી 17-07-1973 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા.
1972માં રાષ્ટ્રપતિ શાસન હટાવ્યા બાદ ઘનશ્યામ ઓઝા મુખ્યમંત્રી બન્યા હતા. તેઓ 17-03-1972થી 17-07-1973 સુધી મુખ્યમંત્રી પદે રહ્યા હતા.
15/17
બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેતા હિતેન્દ્ર દેસાઇએ 20-09-1965થી 12-05-1971 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
બે વખત ગુજરાતના મુખ્યમંત્રી રહેતા હિતેન્દ્ર દેસાઇએ 20-09-1965થી 12-05-1971 સુધી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સેવા આપી હતી.
16/17
બળવંતરાય મહેતા 19-09-1963થી 20-09-1965 સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા.
બળવંતરાય મહેતા 19-09-1963થી 20-09-1965 સુધી મુખ્યમંત્રી તરીકે રહ્યા હતા.
17/17
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા 1,મે 1960થી 19-09-1963 સુધી રહ્યા હતા.
ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા 1,મે 1960થી 19-09-1963 સુધી રહ્યા હતા.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં આ સિઝનનો કુલ 64.67% વરસાદ નોંધાયો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 91%થી વધુ મેઘમહેર
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
ગુજરાતમાં આગામી 2 કલાક ભારે: 13 જિલ્લામાં અતિભારે વરસાદનું 'રેડ એલર્ટ'
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ

વિડિઓઝ

Surendranagar Flood: સાર્વત્રિક ધોધમાર વરસાદથી સુરેન્દ્રનગર જિલ્લામાં જળબંબાકાર
Ambalal Patel Rain Forecast : આગામી 24 કલાક ભારે વરસાદનું એલર્ટ, અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો ? કેટલો વરસશે ?
Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
આવતીકાલનું હવામાનઃ 2 ઓગસ્ટે ચોમાસું લેશે રૌદ્ર સ્વરૂપ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં ભયંકર વરસાદ તૂટી પડશે
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
Rain Alert: આગામી 3 કલાકમાં 16 જિલ્લામાં ધોધમાર વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની નવી આગાહી
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાત પર 4 સિસ્ટમ સક્રિય: આગામી 24 કલાક આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, 6 જિલ્લામાં રેડ એલર્ટ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
Commonwealth Games 2026 કોમનવેલ્થ ગેમ્સમાં ભારતે મળ્યો 8મો ગોલ્ડ, જેસ્મિન લામ્બોરિયાએ બોક્સિંગમાં રચ્યો ઈતિહાસ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
ગુજરાતમાં ભારે વરસાદની અસર: 15 ડેમ છલકાયા, 22 હાઈ એલર્ટ પર, રાજ્યના 720થી વધુ રોડ-રસ્તાઓ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
મોરબી જિલ્લામાં આકાશી આફત: મચ્છુ-2 અને મચ્છુ-3 ડેમના દરવાજા ખોલાયા, નદી બે કાંઠે વહેતા બેઠો પુલ બંધ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
અમદાવાદમાં ઘેરાયા કાળા ડિબાંગ વાદળો: પશ્ચિમ સહિત સમગ્ર શહેરમાં ધોધમાર વરસાદ શરૂ, હવામાન વિભાગનું રેડ એલર્ટ
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
રેશન મળવામાં તકલીફ છે? હવે WhatsApp પર કરો ફરિયાદ, આ રહ્યો સરકારી નંબર
Embed widget