શોધખોળ કરો
આજે હાર્દિક મુદ્દે કોંગ્રેસ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળશે, ઉકેલ લાવવા કરાશે રજૂઆત
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/06095514/Vijay-rupani.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/3
![વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મુખ્યમંત્રી પાસે હાર્દિકના ઉપવાસ મુદ્દે મળવા સમય માંગવામાં આવ્યો હતો, ત્યારે તેમને મુખ્યમંત્રી દ્વારા આજે સાંજે ચાર વાગ્યાનો સમય ફાળવવામાં આવ્યો છે. ત્યારે પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/06095523/WhatsApp-Image-2018-09-05-at-10.43.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિપક્ષના નેતા પરેશ ધાનાણી દ્વારા મુખ્યમંત્રી પાસે હાર્દિકના ઉપવાસ મુદ્દે મળવા સમય માંગવામાં આવ્યો હતો, ત્યારે તેમને મુખ્યમંત્રી દ્વારા આજે સાંજે ચાર વાગ્યાનો સમય ફાળવવામાં આવ્યો છે. ત્યારે પરેશ ધાનાણીની આગેવાનીમાં કોંગ્રેસ પ્રતિનિધિ મંડળ આજે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે.
2/3
![કોંગ્રેસ તરફથી હાર્દિક સાથે સંવાદ કરવા અને કોઈ ઉકેલ લાવવા રજૂઆત કરશે. નોંધનીય છે કે, આજે સાંજે પાંચ વાગ્યે કેબિનેટની બેઠક પણ મળવાની છે. આ બેઠકમાં ખેડૂતોના દેવામાફી અને હાર્દિકના ઉપવાસ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/06095518/dhanani-later.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કોંગ્રેસ તરફથી હાર્દિક સાથે સંવાદ કરવા અને કોઈ ઉકેલ લાવવા રજૂઆત કરશે. નોંધનીય છે કે, આજે સાંજે પાંચ વાગ્યે કેબિનેટની બેઠક પણ મળવાની છે. આ બેઠકમાં ખેડૂતોના દેવામાફી અને હાર્દિકના ઉપવાસ મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે.
3/3
![અમદાવાદઃ હાર્દિક પટેલ દ્વારા ત્રણ માંગણીઓ સાથે છેલ્લા 12 દિવસથી ઉપવાસ પર ઉતર્યો છે, તેમજ જો 24 કલાકમાં સરકાર તેની સાથે વાતચીત નહીં કરે તો પાણીનો પણ ત્યાગ કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે, ત્યારે આજે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ હાર્દિક મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરવાનું છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/09/06095514/Vijay-rupani.jpg?impolicy=abp_cdn&imwidth=720)
અમદાવાદઃ હાર્દિક પટેલ દ્વારા ત્રણ માંગણીઓ સાથે છેલ્લા 12 દિવસથી ઉપવાસ પર ઉતર્યો છે, તેમજ જો 24 કલાકમાં સરકાર તેની સાથે વાતચીત નહીં કરે તો પાણીનો પણ ત્યાગ કરશે તેવી ચિમકી ઉચ્ચારી છે, ત્યારે આજે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ હાર્દિક મુદ્દે મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે મુલાકાત કરવાનું છે.
Published at : 06 Sep 2018 09:56 AM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ધર્મ-જ્યોતિષ
સુરત
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)