શોધખોળ કરો
પાટીદાર અનામત આંદોલન વિશે ભાજપમાં જોડાયેલ વરુણ પટેલે શું કર્યો ધડાકો, જાણો વિગતે
1/6

વરુણ પટેલનું કહેવું છે કે પાટીદાર અનામત આંદોલનને કોંગ્રેસ તરફથી માતબર રકમ મળતી આવતી હતી. જેનો વરૂણ પટેલ સાક્ષી પણ રહી ચૂક્યો છે.
2/6

જોકે આ મામલે અનેકવાર કોંગ્રેસ નનૈયો ભણી ચૂકી છે. થોડાં દિવસ પહેલા જ શક્તિસિંહ ગોહિલે પણ કહ્યું હતું કે પાટીદાર સમાજ સક્ષમ સમાજ છે. તે પોતાની માંગણીઓ માટે આંદોલન ચલાવવા પૂરેપૂરો સક્ષમ છે. આ વાતમાં કોઈ દમ નથી. પણ હવે વરુણે પક્ષના રાજકીય નેતાઓના નામ જાહેર કરવાની ચીમકી આપી છે.
Published at : 08 Nov 2017 03:40 PM (IST)
View More























