શોધખોળ કરો
વિજય રૂપાણી સહિત 25 પ્રધાનોએ લીધા શપથ, જાણો કોણ બન્યા કેબિનેટ પ્રધાનો, કોણ રાજ્ય કક્ષાના ?
1/3

ગાંધીનગરઃ ગુજરાતમાં વિજય રૂપાણીએ આજે બપોરે 12.39 કલાકના વિજય મુહૂર્તમાં મુખ્યમંત્રીપદના શપથ લીધા હતા. રૂપાણી ઉપરાંત 8 કેબિનેટ કક્ષાના અને 16 રાજ્ય કક્ષાના પ્રધાનોએ પણ શપથ લીધા હતા. વિજય રૂપાણીનું સંપૂર્ણ પ્રધાનમંડળ અને ક્યો પ્રધાન ક્યા વિધાનસભા મતવિસ્તારનું પ્રતિનિધીત્વ કરે છે તેની વિગતો નીચે પ્રમાણે છે.
2/3

રાજ્ય કક્ષાના પ્રધાનો (સંભવિત) શંકરભાઈ ચૌધરી (વાવ-બનાસકાંઠા જિલ્લો) પ્રદિપસિંહ જાડેજા (વટવા-અમદાવાદ શહેર) જયંતિભાઈ કવાડિયા (ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર જિલ્લો) નાનુભાઈ વાનાણી (કતારગામ-સુરત શહેર) પરશોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય-ભાવનગર જિલ્લો) જશાભાઈ બારડ(સોમનાથ-ગિર સોમનાથ જિલ્લો) બચુભાઈ ખાબડ (દેવગઢબારિયા-દાહોદ જિલ્લો) જયદ્રથસિંહ પરમાર( હાલોલ-પંચમાહલ જિલ્લો) ઈશ્વરસિંહ પટેલ (અંકલેશ્વર-ભરૂચ જિલ્લો) વલ્લભ કાકડિયા (ઠક્કરબાપાનગર-અમદાવાદ શહેર) રાજેંદ્ર ત્રિવેદી (રાવપુરા-વડોદરા શહેર) કેશાજી ચૌહાણ(દિયોદર-બનાસકાંઠા) રોહિત પટેલ (આણંદ-આણંદ જિલ્લો) વલ્લભભાઈ વઘાસિયા ( સાવરકુંડલા-અમરેલી) નિર્મલા વાધવાની (નરોડા-અમદાવાદ શહેર) શબ્દશરણ તડવી (નાંદોદ-નર્મદા જિલ્લો)
Published at : 07 Aug 2016 01:31 PM (IST)
View More





















