શોધખોળ કરો

હવે સરકાર વધુ એક મહત્વના દસ્તાવેજમાં કરશે મોટા પાયે ફેરફાર, જાણો શું કરાશે પરિવર્તન ?

1/7
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કર્યા પછી હવે વધુ એક મહત્વના સરકારી દસ્તાવેજમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. મોદી સરકાર આગામી ફેબ્રુઆરી માસ બાદ પાસપોર્ટના કેટલાક નિયમોમાં ફેરફાર કરશે. નવા નિયમ સાથે પાસપોર્ટ ધારકોને માઈક્રો ચીપવાળા પાસપોર્ટ અપાશે.
અમદાવાદઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે 500 અને 1000 રૂપિયાની નોટો રદ કર્યા પછી હવે વધુ એક મહત્વના સરકારી દસ્તાવેજમાં ફેરફાર કરવાનું નક્કી કર્યું છે. મોદી સરકાર આગામી ફેબ્રુઆરી માસ બાદ પાસપોર્ટના કેટલાક નિયમોમાં ફેરફાર કરશે. નવા નિયમ સાથે પાસપોર્ટ ધારકોને માઈક્રો ચીપવાળા પાસપોર્ટ અપાશે.
2/7
કેન્દ્ર સરકાર નકલી પાસપોર્ટ બનાવી આપતા દલાલો પર લગામ કવા માટે એક અલગ ફોર્સ તૈયાર કરી રહી હોવાનું જણાયું છે. ડુપ્લીકેટ પાસપોર્ટ સાથે પકડાયેલા માટે કેન્દ્ર સરકાર ખૂબ જ કડક સજા મળી તેવી પ્રક્રિયા હાથ ધરવાની તૈયારીમાં છે.
કેન્દ્ર સરકાર નકલી પાસપોર્ટ બનાવી આપતા દલાલો પર લગામ કવા માટે એક અલગ ફોર્સ તૈયાર કરી રહી હોવાનું જણાયું છે. ડુપ્લીકેટ પાસપોર્ટ સાથે પકડાયેલા માટે કેન્દ્ર સરકાર ખૂબ જ કડક સજા મળી તેવી પ્રક્રિયા હાથ ધરવાની તૈયારીમાં છે.
3/7
નકલી દસ્તાવેજોના આધારે અનેક લોકોએ પાસપોર્ટ બનાવડાવ્યા છે. વિદેશમાં જઈને આર્થિક વ્યવહારો કરવા માટે અથવા તો તેમના કેરિયર્સ દાણચોરી કે ડ્રગ્સની હેરફેર કરવા માટે નકલી પાસપોર્ટ્સનો ઉપયોગ કરે છે. આ નવા પાસપોર્ટના કારણે આ બધી ઠગાઈ બંધ થઈ જશે.
નકલી દસ્તાવેજોના આધારે અનેક લોકોએ પાસપોર્ટ બનાવડાવ્યા છે. વિદેશમાં જઈને આર્થિક વ્યવહારો કરવા માટે અથવા તો તેમના કેરિયર્સ દાણચોરી કે ડ્રગ્સની હેરફેર કરવા માટે નકલી પાસપોર્ટ્સનો ઉપયોગ કરે છે. આ નવા પાસપોર્ટના કારણે આ બધી ઠગાઈ બંધ થઈ જશે.
4/7
પાસપોર્ટમાં રહેલી માઈક્રો ચીપના કારણે તેમાંની તમામ માહિતી કોમ્પ્યુટરમાં દેખાશે. આ ઉપરાંત પાસપોર્ટ બનાવતી વેળા પોલીસ ચકાસણીમાં ખૂબ જ સમય જતો રહે છે. આવનારા દિવસોમાં પોલીસ વેરીફિકેશન કલાકોમાં પૂર્ણ થઈ જાય તેવી તૈયારી હાથ ધરવામાં આવશે.
પાસપોર્ટમાં રહેલી માઈક્રો ચીપના કારણે તેમાંની તમામ માહિતી કોમ્પ્યુટરમાં દેખાશે. આ ઉપરાંત પાસપોર્ટ બનાવતી વેળા પોલીસ ચકાસણીમાં ખૂબ જ સમય જતો રહે છે. આવનારા દિવસોમાં પોલીસ વેરીફિકેશન કલાકોમાં પૂર્ણ થઈ જાય તેવી તૈયારી હાથ ધરવામાં આવશે.
5/7
નવી યોજના પ્રમાણે ઓળખપત્ર અને સ્કેન કરેલા ડોક્યુમેન્સ ઓનલાઇન સાઇટ પર સબમિટ થશે. પાસપોર્ટ ધારકોને કહેવાશે કે તેઓ આધાર કાર્ડ સાથે પણ લિન્ક-અપ કરે. આ ઘટનાક્રમથી તાજેતરમાં ફિંગર-પ્રિન્ટ્સ અને રેટિના સ્કેન કરીને પાસપોર્ટ કઢાવનારાઓને તકલીફ નહીં પડે એવી સરકારની ગણતરી છે.
નવી યોજના પ્રમાણે ઓળખપત્ર અને સ્કેન કરેલા ડોક્યુમેન્સ ઓનલાઇન સાઇટ પર સબમિટ થશે. પાસપોર્ટ ધારકોને કહેવાશે કે તેઓ આધાર કાર્ડ સાથે પણ લિન્ક-અપ કરે. આ ઘટનાક્રમથી તાજેતરમાં ફિંગર-પ્રિન્ટ્સ અને રેટિના સ્કેન કરીને પાસપોર્ટ કઢાવનારાઓને તકલીફ નહીં પડે એવી સરકારની ગણતરી છે.
6/7
કેન્દ્ર સરકાર પાસપોર્ટ ઓફિસના સોફ્ટવેરમાં કેટલાક પરિવર્તનો કરવા તરફ જઈ રહી છે. આ પરિવર્તનો બાદ અરજદારો પોતાના પાસપોર્ટ બનાવતી વખતે ઓનલાઈન અરજીમાં ઓળખપત્રના નંબર લખી શકશે. આ ઉપરાંત આ દસ્તાવેજોને સ્કેન કરી ઓળખપત્રને અરજી સાથે અટેચ કરી સબમીટ કરી શકશે.
કેન્દ્ર સરકાર પાસપોર્ટ ઓફિસના સોફ્ટવેરમાં કેટલાક પરિવર્તનો કરવા તરફ જઈ રહી છે. આ પરિવર્તનો બાદ અરજદારો પોતાના પાસપોર્ટ બનાવતી વખતે ઓનલાઈન અરજીમાં ઓળખપત્રના નંબર લખી શકશે. આ ઉપરાંત આ દસ્તાવેજોને સ્કેન કરી ઓળખપત્રને અરજી સાથે અટેચ કરી સબમીટ કરી શકશે.
7/7
પાસપોર્ટ બનાવતી વેળા પાસપોર્ટ ઘારકોને જે સમસ્યા નડે છે તેમને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે એક લિસ્ટ તૈયાર કર્યું છે અને તે પ્રમાણે ફેરફાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ કામગીરી ફેબ્રુઆરી માસ સુધીમાં પૂર્ણ થઈ જશે. એ પછી માઈક્રો ચીપવાળા ઈ-પાસપોર્ટ અપાશે અને તેના કારણે પાસપોર્ટને લઈ થતી ફરીયાદો અટકી જશે.
પાસપોર્ટ બનાવતી વેળા પાસપોર્ટ ઘારકોને જે સમસ્યા નડે છે તેમને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે એક લિસ્ટ તૈયાર કર્યું છે અને તે પ્રમાણે ફેરફાર કરવાનું કામ શરૂ કરી દીધું છે. આ કામગીરી ફેબ્રુઆરી માસ સુધીમાં પૂર્ણ થઈ જશે. એ પછી માઈક્રો ચીપવાળા ઈ-પાસપોર્ટ અપાશે અને તેના કારણે પાસપોર્ટને લઈ થતી ફરીયાદો અટકી જશે.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Controversy: અમદાવાદની આનંદ નિકેતન શાળા વિવાદમાં, ધોરણ-8ના વિદ્યાર્થીના નાસ્તામાંથી કાચનો ટુકડો નીકળતા વાલીઓનો હોબાળો
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ
Ahmedabad Rain: અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારથી વરસાદ, આજ માટે શહેરમાં ઓરેન્જ એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ
Hun To Bolish : હું તો બોલીશ : CMનો સ્પષ્ટ સંદેશ
Hun To Bolish : હું તો બોલીશ : સ્કૂલ કેન્ટિનના ભોજનમાં કાચ?
Ambalal Patel Prediction: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે: અંબાલાલની મોટી આગાહી
Gujarat Rain Forecast: 2 દિવસ વરસશે ભારેથી અતિભારે વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
'તમામ સવાલોના જવાબો આપીશ', વિપક્ષના હોબાળા પર અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Rain Forecast: રાજ્યમાં આગામી 24 કલાકમાં ક્યાં વરસશે વરસાદ? અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gandhinagar: મંજૂરી વગર વિદેશ નહીં જઈ શકે સરકારી કર્મચારીઓ, જો આદેશ નહીં માનો તો થશે કાર્યવાહી
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Gujrat Rain Forecast: રાજ્યના જિલ્લામાં આજે વરસશે વરસાદ, એલર્ટ જાહેર
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
Mumbai Landslide: મુંબઈના કુર્લામાં ભૂસ્ખલન, 4-5 લોકો દટાયા હોવાની આશંકા, 2ના મોત
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
N Chandrasekaran Resign: ટાટા સન્સના ચેરમેન પદેથી એન.ચંદ્રશેખરને આપ્યું રાજીનામું
Embed widget