શોધખોળ કરો
હાર્દિક પટેલે શું ઈચ્છા વ્યક્ત કરી? હાર્દિક ક્યારે જઈ શકે છે પોતાના ઘરે? જાણો વિગત
1/4

જોકે, હવે હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસના મામલે બેઠક યોજાવાની વાત સુત્રો પાસેથી મળી રહી છે. રવિવારે ખોડલધામના નરેશ પટેલ અને સરકાર વચ્ચે મિટિંગ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે.
2/4

ડોક્ટરો દ્વારા એક દિવસ વધુ હોસ્પિટલમાં સારવાર લઈને તબિયત સુધારા પર લાવવા જણાવ્યું હોવાનું પાસ સમિતિએ જણાવ્યું છે. હાર્દિક પટેલને લઈને દિવસેને દિવસે રાજનીતિ ગરમાઈ રહી છે. હાર્દિકને પારણાં કરાવવા માટે કોણ મધ્યસ્થી કરશે એ ઉપર પણ કેટલાક પ્રશ્નો ઊભા થયા હતા.
Published at : 09 Sep 2018 09:11 AM (IST)
View More





















