શોધખોળ કરો
સોલા હોસ્પિટલમાં એડમિટ થયા બાદ હાર્દિકે વજન કરાવવાની કેમ ના પાડી દીધી? જાણો વિગત
1/4

જોકે ઊર્જા મંત્રી સૌરભ પટેલે કહ્યું કે, પાટીદાર સમાજના અગ્રણીઓ સાથે ચર્ચા માટે મુખ્યમંત્રી નહીં હોય તો પણ મંત્રીઓ ચર્ચા માટે તૈયાર છે.
2/4

બીજી તરફ હાર્દિકને મળ્યા બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સરકાર સાથે વાટાઘાટ ક્યારે થશે તે સ્પષ્ટ કર્યું નથી. મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે બે દિવસ માટે દિલ્હી જઈ રહ્યા છે ત્યારે પાટીદાર અગ્રણી અને સરકાર વચ્ચે વાટાઘાટો અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.
Published at : 08 Sep 2018 09:23 AM (IST)
View More





















