શોધખોળ કરો
ચોટીલા દર્શન કરીને પાછા ફરતા નવસારીના પાટીદાર પરિવારને અકસ્માત, 4નાં મોત
1/5

ગોઝારા અકસ્માતમાં ઘાયલ થયેલાં લોકોના નામ- અમિતાબેન રાજેશભાઇ પટેલ (ઉ.વ.35) - જિગર ગણેશભાઈ પટેલ (ઉ.વ.18) - પ્રીતિબેન સંદીપભાઈ પટેલ, (ઉ.વ.18) - દિલીપભાઈ ઝવેરભાઈ પટેલ (ઉ.વ.18) - કાંતાબેન અરવિંદભાઈ પટેલ (ઉ.વ.40) - ક્રિષાબેન મુકેશભાઈ પટેલ (ઉ.વ.6) - કૈલાસબેન ગણેશભાઈ પટેલ (ઉ.વ.30)
2/5

આ ઘટનાની જાણ થતા પેટલાદ ગ્રામ્ય પી.એસ.સાઈ.બી.પી.પટેલ સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો.રાજેશભાઇ નાથુભાઈ પટેલની ફરિયાદને આધારે પેટલાદ ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
Published at : 05 Sep 2017 10:12 AM (IST)
Tags :
AccidentView More























