શોધખોળ કરો
ગુજરાતમાં કોંગ્રેસ શાસિત આ જિલ્લા પંચાયતમાં થયો ભડકો, ચાર સભ્યોએ કેમ કર્યો બળવો? જાણો વિગત
1/5

પરિણામે સત્તાધારી જૂથ માટે કમિટી રચના પૂર્ણ કર્યાનો આનંદ મનાવવો કે સભ્યોના રાજીનામાંને પગલે દુઃખ અનુભવવુ તેવી દ્વિધાયુક્ત સ્થિતિ સર્જાઇ છે. જિલ્લા પંચાયત પ્રમુખ નટવરસિંહ મહીડાનો સંપર્ક કરતાં તેઓએ જણાવ્યું હતું કે કોઈ સભ્યોએ રાજીનામાં આપ્યા નથી કે કોઈ સભ્યોના રાજીનામાં મળ્યા નથી તેમ તેઓએ જણાવ્યુ હતું.
2/5

જોકે રાજીનામાંને સત્તાવાર સમર્થન મળતું નથી અને નારાજ સભ્યોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરાતાં સંપર્ક થઈ શક્યો નહતો. કોંગ્રેસ શાસિત જિલ્લા પંચાયતમાં મલાઈદાર કમિટીઓની વહેંચણીમાં વિશાળ સભ્યજૂથોની નારાજગી વ્હોરીને પોતાના માનીતા અને મળતીયાઓને સત્તાનું સુકાન સોંપાતા અન્ય સભ્યોમાં તીવ્ર નારાજગી સામે આવી છે.
Published at : 22 Jul 2018 12:31 PM (IST)
View More




















