શોધખોળ કરો
આણંદમાં કુતરાની લડાઈમાં ટોચના અધિકારાના પુત્રએ કરી હત્યા, જાણો વિગત
1/4

યુવકો કઇ સમજે તે પહેલા જ અર્જુને ઝઘડો કરી તેની પાસે રહેલો બરફ તોડવાનો લોખંડનો સળિયો મનનના પેટ અને મ્હોંના ભાગે ઉપરા-છાપરી બેથી ત્રણ વાર મારી દીધો હતો. જોકે, અચાનક થયેલા હુમલાને કારણે મનન તેમજ તેની સાથેના બંને મિત્રો ભયભીત થઈ ગયા હતા અને તુરંત જ તેને લઈને નીચે ઉતરી ગયા હતા. જોકે, તેને હોસ્પિટલમાં ખેસડાય તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હતું.
2/4

આ દરમિયાન સોમવારે તેઓ કૂતરો પાછો આપી પૈસા પરત આપવાની માંગ કરી હતી. પરંતુ તેણે પૈસા પાછા આપ્યા નહોતા. જેને પગલે મંગળવારે બપોરે ચાર વાગ્યે ચેતનભાઇની ત્યાં કામ કરતા મનન તેમજ અન્ય બે યુવકો અર્જુનના ઘરે ગયા હતા અને આ બાબતે સમજાવવાની કોશિશ કરી હતી.
Published at : 11 Jul 2018 09:37 AM (IST)
Tags :
Anand PoliceView More





















