શોધખોળ કરો

આણંદ: અનાથ આશ્રમમાં સુપ્રિટેન્ટન્ટ જ અનાથ દિકરીઓને ધાબા પર લઈ જઈને શારીરિક અડપલાં કરતો...........

1/5
રવિવારે મૈનેષ પરમાર જુદી જુદી બાઈકો પર સાત યુવકોને લઈને આશ્રમ પર પહોંચ્યો હતો અને આશ્રમમાં ધાંધલ-ધમાલ કરી તોડફોડ કરીને જોયલભાઈને ધમકી આપી હતી. જોકે, તાત્કાલીક આણંદ રૂરલ પોલીસને ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૈનેષ પરમારની અટકાયત કરી હતી. આ અંગે સેરોસબેન જોયલભાઇ ચૌહાણે આણંદ રૂરલ પોલીસ મથકે મૈનેષ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
રવિવારે મૈનેષ પરમાર જુદી જુદી બાઈકો પર સાત યુવકોને લઈને આશ્રમ પર પહોંચ્યો હતો અને આશ્રમમાં ધાંધલ-ધમાલ કરી તોડફોડ કરીને જોયલભાઈને ધમકી આપી હતી. જોકે, તાત્કાલીક આણંદ રૂરલ પોલીસને ફોન કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને મૈનેષ પરમારની અટકાયત કરી હતી. આ અંગે સેરોસબેન જોયલભાઇ ચૌહાણે આણંદ રૂરલ પોલીસ મથકે મૈનેષ પરમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
2/5
ત્યાર બાદ જાણ ટ્રસ્ટીઓને થતાં દોઢ માસ અગાઉ મળેલી બોર્ડ બેઠકમાં સુપ્રિન્ટેન્ડન્ટ મૈનેષ પરમાર અને તેની પત્નીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આશ્રમમાં ટ્રસ્ટી તરીકે જોયલ જોનભાઈ ચૌહાણ તથા સેરોનબહેન સેવા આપતા હતા. આ મામલો બાળસુરક્ષા કચેરી સુધી પહોંચ્યો હતો અને એનજીઓ સંસ્થા સામાજિક સંગઠનો સુધી પહોંચતા તેઓ પણ મેદાનમાં ઉતર્યાં હતાં.
ત્યાર બાદ જાણ ટ્રસ્ટીઓને થતાં દોઢ માસ અગાઉ મળેલી બોર્ડ બેઠકમાં સુપ્રિન્ટેન્ડન્ટ મૈનેષ પરમાર અને તેની પત્નીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આશ્રમમાં ટ્રસ્ટી તરીકે જોયલ જોનભાઈ ચૌહાણ તથા સેરોનબહેન સેવા આપતા હતા. આ મામલો બાળસુરક્ષા કચેરી સુધી પહોંચ્યો હતો અને એનજીઓ સંસ્થા સામાજિક સંગઠનો સુધી પહોંચતા તેઓ પણ મેદાનમાં ઉતર્યાં હતાં.
3/5
બોરીઆવી ગામે 18 વર્ષથી ચાલતા જીવન-આનંદ અનાથ આશ્રમની 17 બાળાઓને જિટોડીયા ગામે રહેતા મૈનેષ પરસોતમ પરમાર સુપ્રિન્ટેન્ડન્ટ અને પત્ની ટ્રસ્ટી તરીકે સેવા આપતી હતી. છેલ્લા છ માસથી મૈનેષ પરમાર બાળાઓને બાગમાં કે ધાબા પર લઈ જઈ તેના શરીર સાથે છેડછોડ કરતો હતો અને બાળાઓને આ વાત કોઈને કહેશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.
બોરીઆવી ગામે 18 વર્ષથી ચાલતા જીવન-આનંદ અનાથ આશ્રમની 17 બાળાઓને જિટોડીયા ગામે રહેતા મૈનેષ પરસોતમ પરમાર સુપ્રિન્ટેન્ડન્ટ અને પત્ની ટ્રસ્ટી તરીકે સેવા આપતી હતી. છેલ્લા છ માસથી મૈનેષ પરમાર બાળાઓને બાગમાં કે ધાબા પર લઈ જઈ તેના શરીર સાથે છેડછોડ કરતો હતો અને બાળાઓને આ વાત કોઈને કહેશો તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો.
4/5
ત્યાર બાદ અદાવત રાખીને સુપ્રિન્ટેન્ડન્ટને રવિવારે 7 યુવકોને લઈને આશ્રમમાં પહોંચી ધાંધલ-ધમાલ કરી ટ્રસ્ટીને ધમકી આપતાં આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જેથી પોલીસે સુપ્રિન્ટેન્ડન્ટની અટકાયત કરી હોવાની જાણવા મળ્યું છે.
ત્યાર બાદ અદાવત રાખીને સુપ્રિન્ટેન્ડન્ટને રવિવારે 7 યુવકોને લઈને આશ્રમમાં પહોંચી ધાંધલ-ધમાલ કરી ટ્રસ્ટીને ધમકી આપતાં આણંદ રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. જેથી પોલીસે સુપ્રિન્ટેન્ડન્ટની અટકાયત કરી હોવાની જાણવા મળ્યું છે.
5/5
આણંદ: આણંદના બોરીઆવી ગામે જીવન-આનંદ અનાથ આશ્રમના સુપ્રિન્ટેન્ડન્ટ છેલ્લા કેટલાંક સમયથી 17 નાની-નાની બાળકાઓને બાગમાં કે ધાબા પર લઈ શારીરિક છેડછાડ કરીને અડપલાં કરતો હતો. જે બાબતની જાણ ટ્રસ્ટીઓને થતાં તેઓએ દોઢ માસ અગાઉ સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરી દીધો હતો.
આણંદ: આણંદના બોરીઆવી ગામે જીવન-આનંદ અનાથ આશ્રમના સુપ્રિન્ટેન્ડન્ટ છેલ્લા કેટલાંક સમયથી 17 નાની-નાની બાળકાઓને બાગમાં કે ધાબા પર લઈ શારીરિક છેડછાડ કરીને અડપલાં કરતો હતો. જે બાબતની જાણ ટ્રસ્ટીઓને થતાં તેઓએ દોઢ માસ અગાઉ સુપ્રિન્ટેન્ડન્ટને સસ્પેન્ડ કરી દીધો હતો.
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Anand: ઉમરેઠમાં મહી કેનાલ તૂટી, ખેતરો પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર
Anand: ઉમરેઠમાં મહી કેનાલ તૂટી, ખેતરો પાણી-પાણી, નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
ભાજપ પાસે 33 બેઠકો છતાં પ્રમુખ 7 બેઠકો વાળી કોંગ્રેસના! આણંદ જીલ્લા પંચાયતમાં સર્જાયો મોટો ઉલટફેર
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
Anand: સરપંચ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ કરનાર વ્યક્તિને જીવતો સળગાવવાનો પ્રયાસ, આણંદ પંથકમાં અરેરાટી
સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, 22 બસો દ્વારા લોકોનું સ્થળાંતર
સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નીચાણવાળા ગામોને કરાયા એલર્ટ, 22 બસો દ્વારા લોકોનું સ્થળાંતર

વિડિઓઝ

Gujarat Rain Update : અષાઢી બીજે ગુજરાતમાં અમી છાંટણા, જુઓ ક્યાં ક્યાં પડ્યો વરસાદ
Gujarat Rath Yatra 2026: રાજ્યના અનેક શહેરોમાં આજે ધામધૂમ પૂર્વક રથયાત્રા યોજાઈ
Ahmedabad Rath Yatra : રથયાત્રામાં ગજરાજને પગમાં કેમ નંખાઈ બેડી?
Ahmedabad Rath Yatra : અમદાવાદના મેયરે કરી ભગવાનના રથની પૂજા
Gujarat Rain Breaking News: ગુજરાતમાં અષાઢી બીજે અમી છાંટણા, ક્યાં ક્યાં પડ્યો વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Rajkot Rain: રાજકોટના પડધરી અને લોધિકાના ગ્રામ્ય વિસ્તારમાં મૂશળધાર વરસાદ, સ્થાનિક નદીમાં નવા નીર 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો અપડેટ 
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
Morbi Rain: મોરબીના વાતાવરણમાં પલટો, શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં રથયાત્રા દરમિયાન અમીછાંટણા
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
8th pay commission: કેંદ્રીય કર્મચારીઓ-પેન્શનર્સના પગાર અને HRA માં ઐતિહાસિક વધારો નક્કી! 
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
IMD Alert: આ તારીખથી દેશમાં ધોધમાર વરસાદની આગાહી, આ રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ!
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
England vs India: બીજી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી; જુઓ પ્લેઇંગ ઇલેવનમાં શું થયો ફેરફાર
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
IRCTCએ લોન્ચ કર્યું નવું પોર્ટલ, સ્ટેપ બાય સ્ટેપ જાણો મુસાફરો કેવી રીતે બુક કરી શકશે ટિકિટ?
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Jagannath Mandir: જગન્નાથ મંદિરના આ પગથિયાનું રહસ્ય જાણો છો? જાણો શું છે રહસ્યમય ગાથા
Embed widget