શોધખોળ કરો

Adhik Maas Sawan Somwar 2023: અધિક માસના પહેલા સોમવારે બની રહ્યો છે આ અદભૂત યોગ, જાણો શિવ સાધના માટે કેમ છે વિશેષ

Adhik Maas Sawan Somwar 2023: શ્રાવણ માસનો પહેલો સોમવાર 24 જુલાઈ 2023ના રોજ આવશે.  આ સોમવાર અનેક રીતે ખાસ છે. કારણ કે આ દિવસે અનેક શુભ યોગો બનશે.

Adhik Maas Sawan Somwar 2023: શ્રાવણ માસનો પહેલો સોમવાર 24 જુલાઈ 2023ના રોજ આવશે.  આ સોમવાર અનેક રીતે ખાસ છે. કારણ કે આ દિવસે અનેક શુભ યોગો બનશે.

શ્રાવણ માસએ ભોલેનાથનો પ્રિય મહિનો છે. આ વર્ષે અધિક શ્રાવણ હોવાથી 2 શ્રાવણ છે, જેના  શ્રાવણનો સમયગાળો બે મહિનાનો થઈ ગયો છે.

શ્રાવણ  માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પરંતુ તેમાં પણ શ્રાવણના સોમનાવારનું વિશેષ મહત્વ છે.  સોમવારના દિવસનું વિશેષ મહત્વ છે. આને શ્રાવણ સોમવારી વ્રત પણ કહેવાય  છે. કારણ કે આ દિવસે શિવભક્તો ઉપવાસ કરે છે અને પૂજા કરે છે. સામાન્ય રીતે, દર વર્ષે શ્રાવણ મહિનામાં 4-5 શ્રાવન સોમવારી ઉપવાસ આવે છે. પરંતુ અધિક માસના કારણે આ વર્ષે શ્રાવણના  કુલ 8 સોમવારના વ્રત

શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર 10 જુલાઈ, બીજો સોમવાર 17 જુલાઈ અને હવે  ત્રીજો સોમવાર 24 જુલાઈ, 2023ના રોજ છે. ખાસ વાત એ છે કે આ શ્રાવણ  મહિનાનો ત્રીજો સોમવાર અને અધિકામાસનો પહેલો સોમવાર હશે. આ પછી વધુ બે સોમવાર પણ અધિકમાસમાં આવશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અધિક માસનો પ્રથમ સોમવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે ઘણા અદ્ભુત યોગો બની રહ્યા છે, જેમાં ભગવાન શિવની પૂજા કરવી અને રૂદ્રાભિષેક કરવો શુભ રહેશે. રવિ યોગ, શિવ યોગ અને સિદ્ધ યોગ 24 જુલાઈના રોજ અધિક માસના પ્રથમ સોમવારે રચાઈ રહ્યા છે.

અધિકામાસના પ્રથમ સોમવારે 3 શુભ યોગ

24 જુલાઈના રોજ શ્રાવણ  મહિનાના ત્રીજા અને પહેલા સોમવારે રવિ યોગ, શિવયોગ અને સિદ્ધયોગનો અદ્ભુત સમન્વય થઈ રહ્યો છે. ભગવાન શિવની પૂજા અને રુદ્રાભિષેક માટે શિવયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. રવિ યોગમાં અશુભ સ્થિતિ પણ શુભમાં ફેરવાય છે અને સિદ્ધ યોગ પણ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરેલી પૂજાનું ફળ મળે છે.

શિવ યોગ: 23મી જુલાઈએ બપોરે 02:17 વાગ્યાથી શરૂ થાય છે અને 24મી જુલાઈએ બપોરે 02:52 વાગ્યે સમાપ્ત થાય છે.

રવિ યોગ: 24 જુલાઈ સવારે 05:38 થી રાત્રે 10:12 સુધી છે.

અધિકામાસના પ્રથમ સોમવારે રૂદ્રાભિષેકનો શુભ સમય

24 જુલાઈએ અધિકામાસના પ્રથમ સોમવારે રુદ્રાભિષેક માટે સવારથી જ શિવવાસ છે. આ દિવસે શિવવાસ નંદી પર  છે. તમે આ દિવસે બપોરે 1.42 વાગ્યા સુધી રુદ્રાભિષેક કરી શકશો. આ પછી શિવવાસ ભોજનમાં છે, જેમાં રુદ્રાભિષેક ન કરવો જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વૃક્ષના ભોગે હોર્ડિંગ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : કપાસના ખેડૂતોનો શું વાંક ?
Hun To Bolish : હું તો બોલીશ : કોની શ્રદ્ધા, કોની અંધશ્રદ્ધા ?
Amit Shah on Rahul Gandhi: લોકસભામાં રાહુલ ગાંધી પર કેમ ભડક્યા અમિત શાહ?
Manish Doshi: મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર મામલે મનીષ દોશીના સરકાર પર પ્રહાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
સમાજ માટે ચિંતાનો વિષય: માત્ર 9 મહિનામાં 341 સગીરાઓ બની ગર્ભવતી, કડી અને મહેસાણાના આંકડા જાણીને ચોંકી જશો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
રાજકોટના જસદણમાં 'નિર્ભયાકાંડ' જેવી હેવાનિયત આચરનાર નરાધમ પર પોલીસનું ફાયરિંગ: આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
અમદાવાદના ધોળકામાં ફૂડ પોઈઝનિંગ: દૂધીનો હલવો ખાતા જ સેંકડો લોકોને થયા ઝાડા-ઉલટી, 5 હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં મોટો ઉલટફેર: શુભમન ગિલને મળશે બમ્પર પ્રમોશન, શું A+ ગ્રેડમાંથી રોહિત-વિરાટની બાદબાકી થશે?
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
ગુજરાતમાં મતદાર યાદી સુધારણામાં મોટી સફળતા: SIR ઝુંબેશ 99.99% પૂર્ણ, તપાસમાં મળ્યા 18 લાખથી વધુ અવસાન પામેલા મતદારો
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
SIR 2.0: તમારું વોટિંગ ફોર્મ BLO એ ઓનલાઈન અપલોડ કર્યું કે નહીં? ઘરે બેઠા 2 મિનિટમાં આ રીતે કરો ચેક
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
BSNL Profit: શું સરકારે આપેલા કરોડોના પેકેજ બાદ BSNL નફો કરી રહી છે? જાણો તાજા આંકડા!
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
'દેશના પ્રધાનમંત્રી કોણ હશે તે ઘૂસણખોરો નક્કી નહીં કરે', સંસદમાં બોલ્યા અમિત શાહ 
Embed widget