શોધખોળ કરો

Adhik Maas Sawan Somwar 2023: અધિક માસના પહેલા સોમવારે બની રહ્યો છે આ અદભૂત યોગ, જાણો શિવ સાધના માટે કેમ છે વિશેષ

Adhik Maas Sawan Somwar 2023: શ્રાવણ માસનો પહેલો સોમવાર 24 જુલાઈ 2023ના રોજ આવશે.  આ સોમવાર અનેક રીતે ખાસ છે. કારણ કે આ દિવસે અનેક શુભ યોગો બનશે.

Adhik Maas Sawan Somwar 2023: શ્રાવણ માસનો પહેલો સોમવાર 24 જુલાઈ 2023ના રોજ આવશે.  આ સોમવાર અનેક રીતે ખાસ છે. કારણ કે આ દિવસે અનેક શુભ યોગો બનશે.

શ્રાવણ માસએ ભોલેનાથનો પ્રિય મહિનો છે. આ વર્ષે અધિક શ્રાવણ હોવાથી 2 શ્રાવણ છે, જેના  શ્રાવણનો સમયગાળો બે મહિનાનો થઈ ગયો છે.

શ્રાવણ  માસ દરમિયાન ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. પરંતુ તેમાં પણ શ્રાવણના સોમનાવારનું વિશેષ મહત્વ છે.  સોમવારના દિવસનું વિશેષ મહત્વ છે. આને શ્રાવણ સોમવારી વ્રત પણ કહેવાય  છે. કારણ કે આ દિવસે શિવભક્તો ઉપવાસ કરે છે અને પૂજા કરે છે. સામાન્ય રીતે, દર વર્ષે શ્રાવણ મહિનામાં 4-5 શ્રાવન સોમવારી ઉપવાસ આવે છે. પરંતુ અધિક માસના કારણે આ વર્ષે શ્રાવણના  કુલ 8 સોમવારના વ્રત

શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર 10 જુલાઈ, બીજો સોમવાર 17 જુલાઈ અને હવે  ત્રીજો સોમવાર 24 જુલાઈ, 2023ના રોજ છે. ખાસ વાત એ છે કે આ શ્રાવણ  મહિનાનો ત્રીજો સોમવાર અને અધિકામાસનો પહેલો સોમવાર હશે. આ પછી વધુ બે સોમવાર પણ અધિકમાસમાં આવશે.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અધિક માસનો પ્રથમ સોમવાર ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કારણ કે આ દિવસે ઘણા અદ્ભુત યોગો બની રહ્યા છે, જેમાં ભગવાન શિવની પૂજા કરવી અને રૂદ્રાભિષેક કરવો શુભ રહેશે. રવિ યોગ, શિવ યોગ અને સિદ્ધ યોગ 24 જુલાઈના રોજ અધિક માસના પ્રથમ સોમવારે રચાઈ રહ્યા છે.

અધિકામાસના પ્રથમ સોમવારે 3 શુભ યોગ

24 જુલાઈના રોજ શ્રાવણ  મહિનાના ત્રીજા અને પહેલા સોમવારે રવિ યોગ, શિવયોગ અને સિદ્ધયોગનો અદ્ભુત સમન્વય થઈ રહ્યો છે. ભગવાન શિવની પૂજા અને રુદ્રાભિષેક માટે શિવયોગ ખૂબ જ શુભ માનવામાં આવે છે. રવિ યોગમાં અશુભ સ્થિતિ પણ શુભમાં ફેરવાય છે અને સિદ્ધ યોગ પણ શુભ માનવામાં આવે છે. આ યોગમાં કરેલી પૂજાનું ફળ મળે છે.

શિવ યોગ: 23મી જુલાઈએ બપોરે 02:17 વાગ્યાથી શરૂ થાય છે અને 24મી જુલાઈએ બપોરે 02:52 વાગ્યે સમાપ્ત થાય છે.

રવિ યોગ: 24 જુલાઈ સવારે 05:38 થી રાત્રે 10:12 સુધી છે.

અધિકામાસના પ્રથમ સોમવારે રૂદ્રાભિષેકનો શુભ સમય

24 જુલાઈએ અધિકામાસના પ્રથમ સોમવારે રુદ્રાભિષેક માટે સવારથી જ શિવવાસ છે. આ દિવસે શિવવાસ નંદી પર  છે. તમે આ દિવસે બપોરે 1.42 વાગ્યા સુધી રુદ્રાભિષેક કરી શકશો. આ પછી શિવવાસ ભોજનમાં છે, જેમાં રુદ્રાભિષેક ન કરવો જોઈએ.

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો

 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Team India: વિરાટ કોહલીને જે સૌથી વધુ પસંદ છે, બ્રેકફાસ્ટમાં ટીમ ઈન્ડિયાને એ જ મળશે... આ રહ્યું મેનુ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
Lok Sabha New Rule: સ્પીકર ઓમ બિરલાએ લોકસભાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે વિપક્ષ નહીં કરી શકે આ કામ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
L K Advani: ફરી બગડી BJPના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત, હોસ્પિટલમાં દાખલ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
How To File ITR: શા માટે CA ને પૈસા આપવા? કોઈપણ મુશ્કેલી વગર ફાઇલ કરો ITR, આ છે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
Embed widget