શોધખોળ કરો

Astrology Tips: બસ આ નાનકડો ઉપાય, દૂર કરી દેશે આપના સમગ્ર પરિવારના દુ:ખ દર્દ, નહિ રહે ધનનો અભાવ

દરેક વ્યક્તિ પોતાના પરિવારમાં શાંતિ જાળવવા અને ધન પ્રાપ્તિ માટે કઠોર પરિશ્રમની સાથે કેટલાક ઉપાય પણ કરે છે. જેથી તેના ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે અને ધનની ક્યારેય કમી ન રહે. એવું માનવામાં આવે છે કે જો સાચા મન અને શ્રદ્ધાથી કેટલાક ઉપાય કરવામાં આવે તો સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે. આ ઉપાયો દ્વારા વ્યક્તિ જીવનમાં આવતી સમસ્યાઓથી ઘણી હદ સુધી છુટકારો મેળવી શકે છે. ચાલો જાણીએ કેટલાક વિશેષ ઉપાયો..

Astrology Tips: દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેના ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ રહે. ઘરનું વાતાવરણ પ્રેમ, સકારાત્મક ઉર્જા અને એકબીજાના સહકારથી ભરેલું હોવું જોઈએ. આ જીવનમાં ખૂબસૂરતી લાવવા માટે ધનું સુખ  હોવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે કે, પૈસો આપણને માત્ર સારું જીવન જ નથી આપતું પણ સમાજમાં આપણું માન અને પ્રતિષ્ઠા વધારવાનું પણ કામ કરે છે. દરેક વ્યક્તિ પોતાના પરિવારમાં શાંતિ જાળવવા અને ધન પ્રાપ્તિ માટે કઠોર પરિશ્રમની સાથે કેટલાક ઉપાય પણ કરે છે. જેથી તેના ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે અને ધનની ક્યારેય કમી ન રહે. એવું માનવામાં આવે છે કે જો સાચા મન અને શ્રદ્ધાથી કેટલાક ઉપાય કરવામાં આવે તો સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જાય છે. આ ઉપાયો દ્વારા વ્યક્તિ જીવનમાં આવતી સમસ્યાઓથી ઘણી હદ સુધી છુટકારો મેળવી શકે છે. ચાલો જાણીએ કેટલાક વિશેષ ઉપાયો..


ધન પ્રાપ્તિ માટેના ઉપાય

આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા અને ધન પ્રાપ્તિ માટે હોળીની રાત્રે ચંદ્ર ઊગે પછી ઘરની છત પર જાઓ અને પછી ચંદ્રનું સ્મરણ કરીને ચાંદીની થાળીમાં સૂકી ખજૂર મૂકીને દીવો કરીને ધૂપ કરો.   અગરબત્તી અર્પિત કરો અને ચંદ્રને દૂધ સાથે અર્ઘ્ય આપો

અર્ઘ્ય અર્પણ કર્યા પછી સફેદ મીઠી અને કેસર સાબુદાણાની ખીર ચઢાવો. ઉપરાંત, ચંદ્રને સમૃદ્ધિ પ્રદાન કરવા વિનંતી કરો. આ પછી, સતત દરેક પૂર્ણિમાની રાત્રે, ચંદ્રને દૂધ ચઢાવો. થોડા દિવસોમાં તમને લાગશે કે આર્થિક સંકટ દૂર કર્યા પછી સમૃદ્ધિ સતત વધી રહી છે.

કષ્ટમાંથી મુક્તિ  માટેનો ઉપાય
કષ્ટમાંથી મુક્તિ માટે કાચબા અને માછલીઓને નિયમિતપણે લોટની ગોળી ખવડાવો. આ સાથે પિતૃઓ દરરોજ કાગડા કે પક્ષીઓને અનાજ આપવાથી તૃપ્ત થાય છે. કીડીઓને રોજ ખવડાવવાથી ઋણ અને મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. આ સિવાય કૂતરાને રોજ રોટલી ખવડાવવાથી આકસ્મિક સંકટ દૂર રહે છે. આવી સ્થિતિમાં આ ઉપાયો કરવાથી તમારી બધી પરેશાનીઓ દૂર થઈ શકે છે.

અટકેલા કાર્યોને પૂરા કરવા માટે ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીનું એવું ચિત્ર ઘર કે દુકાનમાં લગાવો, જેમાં તેમની સૂંઢ જમણી તરફ વળેલી હોય. આ ચિત્રની પૂજા પણ કરો. તેની સામે લવિંગ અને સોપારી મૂકો. જ્યારે પણ તમારે કામ પર જવું હોય ત્યારે આ ધરાવેલી  લવિંગ અને સોપારી લઈ જાવ. આ ઉપાયથી કાર્ય સિદ્ધિ મળે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનની કડવી દવા
Hun To Bolish : હું તો બોલીશ : ફરી ધૂણ્યું અનામતનું ભૂત
Ahmedabad Activa Stealing Case: 15 વર્ષમાં 250થી વધારે એક્ટિવાની ચોરી કરનારા રીઢા ચોર હિતેશ જૈનની પોલીસે ધરપકડ કરી
EWS Reservation: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 ટકા EWS અનામતની માગ
PM Modi Speech: નીતિન નબીન મારા BOSS...: PM મોદી કાર્યકરોને સંબોધિત કરતી વખતે શું બોલ્યા?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
Weather Alert: ગુજરાત પર માવઠાનું સંકટ! આ તારીખથી હવામાન બગડશે, 3 સિસ્ટમ એકસાથે સક્રિય
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
ગુજરાતની બસને જોધપુરમાં નડ્યો અકસ્માત, ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા લક્ઝરી બસનો કચ્ચરઘાણ; 4 ના મોત, 16 ઘાયલ
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
Shankaracharya: શું સામાન્ય વ્યક્તિ શંકરાચાર્ય બની શકે? જાણો સનાતન ધર્મના સર્વોચ્ચ પદની કઠિન પ્રક્રિયા
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
IND vs NZ Live: નાગપુર T20 મેચ મોબાઈલ પર ફ્રીમાં કેવી રીતે જોવી? જાણો સમય અને સ્ટ્રીમિંગ વિગતો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
Gold Price: બાપ રે! 1 તોલાના દોઢ લાખ? સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ, ખરીદતા પહેલા રેટ ચેક કરી લો
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
IND vs NZ: 3 દિવસમાં ટીમ ઈન્ડિયામાંથી 11 ખેલાડીઓ Out! રોહિત-વિરાટ પણ નહીં રમે, જુઓ લિસ્ટ
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
મંગળવાર બન્યો 'અમંગળ': શેરબજારમાં ઐતિહાસિક કડાકો! 1000 પોઈન્ટ તૂટ્યો સેન્સેક્સ, એક જ દિવસમાં 10 લાખ કરોડ સ્વાહા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
અનોખો બદલો: પત્નીની બેવફાઈથી નફરત જાગી! શાહીબાગના યુવકે 150 લોકોના એક્ટિવા ચોરી લીધા
Embed widget