શોધખોળ કરો

Daan Rules: દાન આપતા પહેલા આ 4 નિયમ જાણી લો,બરકતમાં ક્યારેય નહિ આવે કમી

Daan Rules: Daan vidhi and Rules:માણસ પોતાની ક્ષમતા અનુસાર દાન કરે છે, પરંતુ શાસ્ત્રોમાં દાનના કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું પાલન કરવામાં આવે તો દાનનું બમણું ફળ મળે છે.

Daan Rules: Daan vidhi and Rules:માણસ પોતાની ક્ષમતા અનુસાર દાન કરે છે, પરંતુ શાસ્ત્રોમાં દાનના કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જો આ નિયમોનું  પાલન કરવામાં આવે તો દાનનું બમણું ફળ મળે છે.

સનાતન ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રોમાં દાનને માનવ જીવનનું મહત્વનું અંગ માનવામાં આવ્યું છે. એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ દાન કરે છે તેને વર્તમાન અને આગામી જીવનમાં પુણ્યનું ફળ મળે છે. માણસ પોતાની ક્ષમતા અનુસાર દાન કરે છે, પરંતુ શાસ્ત્રોમાં દાનના કેટલાક નિયમો પણ જણાવવામાં આવ્યા છે. જો આનું પાલન કરવામાં આવે તો તો દાનનું બમણું ફળ મળે છે.

દાનના નિયમો

1- જરૂરિયાતમંદોને દાન

શાસ્ત્રો અનુસાર દાન તેને જ આપો જેને જરૂરિયાત છે.  જરૂરિયાતમંદ અથવા ગરીબોને મદદ કરવી અને તેમને દાન કરવું શુભ છે. ધિક્કારની ભાવનાથી ક્યારેય દાન ન કરો. દુઃખી મનથી કરેલા દાનનો લાભ મળતો નથી. આનંદથી  દાન કરવાથી સમૃદ્ધિ વધે છે.

2- સંપત્તિનો દસમો ભાગ

શાસ્ત્રો અનુસાર વ્યક્તિ જે ધન કમાય છે તેનો દસમો ભાગ દાન માટે કાઢવો જોઈએ. જેના કારણે ઘરમાં આશીર્વાદ બની રહે છે. ધ્યાન રાખો કે મહેનતથી કમાયેલા પૈસા જ દાનમાં વાપરવા જોઈએ. ખોટી રીતે કમાયેલું ધન દાન કરવાથી તેનું ફળ મળતું નથી.

3- હાથમાં આપીને દાન કરો

શાસ્ત્રોમાં તલ, કુશ, જળ અને ચોખાનું દાન હાથમાં આપીને કરવું જોઈએ. નહિંતર,  રાક્ષસો તે દાન પર અધિકાર એકત્રિત કરે છે. સોનું, ચાંદી, ગાય, જમીન, તલ, ઘી, કપડાં, મીઠું વગેરે મહાદાનની શ્રેણીમાં આવે છે.

4- નિઃસ્વાર્થપણે દાન કરો

બીજાના દ્પારા નહિ  તેના બદલે જાતે જઈને દાન કરવું હંમેશા શ્રેષ્ઠ માનવામાં આવે છે. સ્વાર્થથી ક્યારેય દાન ન કરો. આમ કરવાથી પુણ્ય નહીં મળે. ઉપરાંત, કોઈ વ્યક્તિ દ્વારા આપવામાં આવેલ ભેંટનું ક્યારેય દાન ન કરો. ગુપ્ત દાન હંમેશા સારું માનવામાં આવે છે.સ્વાર્થ ભાવ કે અન્ય કોઇ નકારાત્મક ભાવ સાથે કરેલા દાનનું ફળ નથી મળતુ

Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ,  દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, એબીપી ન્યૂઝ તેમની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ,જાણો તારીખ અને કળશ સ્થાપનનું શુભ મૂહૂર્ત
Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિનો ક્યારે થશે પ્રારંભ,જાણો તારીખ અને કળશ સ્થાપનનું શુભ મૂહૂર્ત
Marriage Remedies: શાનદાર કરિયર છતાં પણ લગ્નમાં આવે છે વિઘ્ન, આ કારણ છે જવાબદાર
Marriage Remedies: શાનદાર કરિયર છતાં પણ લગ્નમાં આવે છે વિઘ્ન, આ કારણ છે જવાબદાર
Today's Horoscope: મેષ સહિત આ રાશિ માટે શનિવાર રહેશે અનુકૂળ, જાણો આજનું ભવિષ્યકથન
Today's Horoscope: મેષ સહિત આ રાશિ માટે શનિવાર રહેશે અનુકૂળ, જાણો આજનું ભવિષ્યકથન
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ
ક્રિયાયોગ પરંપરાના બે ગુરુઓ પરમહંસ યોગાનંદ અને યુક્તેશ્વર ગિરિની મહાસમાધિ

વિડિઓઝ

Pakistan hikes petrol price: યુદ્ધથી પાકિસ્તાનમાં હાહાકાર, 24 કલાકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધ્યા
Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી 2 વિદ્યાર્થિનીના મૃતદેહ મળતા હડકંપ
Govind Parmar Last Rites : ભાજપના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, આજે અંતિમ સંસ્કાર
LPG Price Hike: મિડલ ઇસ્ટ તણાવની ભારતમાં અસર, ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
Surat: સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીઓના મૃતદેહ મળ્યા, ChatGPT પર સર્ચ કર્યું હતું, 'How to commit suicide'
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
સૌરાષ્ટ્રના રાજકારણને લઈ મોટા સમાચાર: કોંગ્રેસના દિગ્ગજ નેતાએ અચાનક સક્રિય રાજકારણમાંથી લીધી નિવૃત્તિ
Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો
Petrol Price: મિડલ ઇસ્ટમાં તણાવની વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ ડિઝલની કિંમત આસમાને, 55 રૂપિયાનો વધારો
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
Dhurandhar 2 Trailer: ‘ધુરંધર 2’ નું ટ્રેલર રિલીઝ: રણવીર સિંહનો ખતરનાક અંદાજ અને એક્શનનો ડબલ ડોઝ
Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ
Iran Earthquake: યુદ્ધની વચ્ચે ઇરાનમાં ભૂકંપના ભયંકર આંચકા, તીવ્રતા 4.1 મપાઇ
T20 World Cup પ્રાઈઝ મની: વિજેતા ટીમ પર થશે કરોડોનો વરસાદ, જાણો ફાઈનલ જીતનારને કેટલા મળશે
T20 World Cup પ્રાઈઝ મની: વિજેતા ટીમ પર થશે કરોડોનો વરસાદ, જાણો ફાઈનલ જીતનારને કેટલા મળશે
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
ભાજપના ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારની અંતિમ વિદાય, રાજકીય દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
ઘરેલું LPG ₹60 જ્યારે કોમર્શિયલ સિલિન્ડર ₹115નો વધારો, નવા દર આજથી લાગૂ
ઘરેલું LPG ₹60 જ્યારે કોમર્શિયલ સિલિન્ડર ₹115નો વધારો, નવા દર આજથી લાગૂ
Embed widget