શોધખોળ કરો

મકર સંક્રાંતિમાં બની રહ્યો છે વિશેષ યોગ, આ બે કાર્ય કરીને મેળવી શકશો સુખ સમૃદ્ધિના આશિષ

મક્રર સંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે ત્યારે આજના દિવસે સ્નાન પૂજા અને દાનનું વિશેષ મહત્વ છે. જો આજના દિવસે વિધિવત સ્નાન અને દાન તેમજ પૂજન કરવામાં આવે તો કુંડલીના કેટલાક દોષને નિવારી શકાય છે

ધર્મ:મકરસંક્રાંતિનું પર્વ 14 જાન્યુઆરીના દિવસે મનાવવામાં આવશે, ધાર્મિક ગ્રંથમાં આ દિવસનો મહિમા વર્ણવવામાં આવ્યો છે. સંક્રાંતિના દિવસે બનાનાર શુભ યોગમાં દાન પૂણ્ય કરવાથી કેટલીક મુશ્કેલીથી મુક્તિ મેળવી શકાય છે અને જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવી શકાય છે. કુંભનું પહેલું પર્વ સ્નાન 14 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના અવસરે થશે. કુંભનું આયોજન આ વખતે હરિદ્રારમાં કરાશે. મકર સંક્રાંતિમાં પવિત્ર નદીમાં સ્નાનનું ખૂબ જ માહાત્મ્ય છે. કુંભ સ્નાન કરવાથી કાળસર્પ યોગ અને પિતૃદોષનો પ્રભાવ ઓછો કરી શકાય છે. રાહુ કેતુના કારણે કુંડલીમાં કાળસર્પ અને પિતૃદોષ સર્જાય છે. આ દોષ ધરાવતી કુંડલીના જાતકને દરેક કાર્યમાં વિઘ્નો આવે છે અને કોઇ કાર્યમાં સરળતાથી સફળતા નથી મળતી. જોબ બિઝનેસમાં તનતોડ મહેનત બાદ પણ પરિણામ નથી મળતું. ધનની હંમેશા કમી રહે છે. રોગોથી ઘેરાયેલો રહે છે. મકરસંક્રાંતિમાં બની રહ્યો છે વિશેષ યોગ આ વર્ષે મકરસંક્રાંતિમાં બની રહ્યો છે વિશેષ યોગ. સંક્રાંતિમાં 5 ગ્રહી યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ દિવસે મકર રાશિમાં સૂર્યની સાથે શનિ, ગુરૂ, બુધ, અને ચંદ્રમા એક સાથે બિરાજમાન થશે. આ દિવસે બપોરે 13:48:57થી 15:07:41  રાહુ કાળ રહેશે. રાહુકાળમાં શુભ કાર્ય નથી કરી શકાતું. સંક્રાંતિનો પુણ્યકાળ મકરસંક્રાંતિના પુણ્ય કાળનું વિશેષ મહત્વ છે, કહેવાય છે કે, આ સમયે જો પૂજા, દાન કરવામાં આવે તો તેનું વિશેષ ફળ મળે છે અને તેનો સંપૂર્ણ લાભ મેળવી શકાય છે. મકર સંક્રાંતિના દિવસે સૂર્ય સવારે 8:20  પર ધનુ રાશિથી મકરમાં પ્રવેશ કરશે. પંચાગ અનુસાર મકરસંક્રાતિનો પુણ્યકાળ સૂર્યાસ્ત સુધી રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
Actor Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત
Embed widget