શોધખોળ કરો

Shani Dev: શનિવારે આ કાર્યો કરવાથી મળે છે શનિદેવના આશીર્વાદ

Mahima Shani Dev Ki: શનિવારે નજીકના શનિદેવ મંદિરમાં સાંજે પૂજા કરવાથી અને તેની સાથે સરસવનું તેલ ચડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે.

Shani Ki Drishti: શનિદેવની શાંતિ માટે  શનિવાર શ્રેષ્ઠ માનવામાં આવે છે. શનિવાર શનિદેવને સમર્પિત છે. જે લોકોની કુંડળીમાં શનિ અશુભ હોય તેમણે શનિદેવની પૂજા કરવી જોઈએ. શનિવારે નજીકના શનિદેવ મંદિરમાં સાંજે પૂજા કરવાથી અને તેની સાથે સરસવનું તેલ ચડાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. શનિવારે શનિદેવને લગતી વસ્તુઓનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. શનિનો સ્વભાવ જ્યોતિષ શાસ્ત્રમાં શનિને ન્યાયપ્રિય ગ્રહ માનવામાં આવે છે. શનિ વ્યક્તિને તેના કર્મના આધારે જીવનમાં ફળ આપે છે. એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ સારું કામ કરે છે ત્યારે શનિદેવ તેને શુભ ફળ આપે છે જ્યારે કોઈ વ્યક્તિ ખોટું કામ કરવાનું શરૂ કરે છે ત્યારે શનિ તેને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.  શનિદેવ કામ કરવાનું પસંદ કરે છે. તેથી જ શનિ પ્રધાન લોકો સખત મહેનતું હોય છે, કેટલીકવાર આવા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આવા લોકો સત્યને સત્ય અને અસત્યને અસત્ય કહેતા ખચકાતા નથી. તેથી ક્યારેક પરેશાનીનો સામનો પણ કરવો પડે છે. શનિવારે પૂજા કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે શનિવારે પૂજા કરવાથી શનિદેવ જીવનમાં શુભ ફળ આપે છે. શનિવારે નજીકના શનિ મંદિરમાં જઈને શનિદેવની પૂજા કરવાથી શનિની અશુભતા દૂર થાય છે. દર શનિવારે શનિ મંદિરમાં દર્શન અને દાન કરવાથી શનિની અશુભતા ઝડપથી ઓછી થાય છે. શનિને પ્રસન્ન કરવા માટે આ વસ્તુઓનું દાન કરવું જોઈએ શનિને પ્રસન્ન કરવા માટે શનિનું દાન કરવું સારું માનવામાં આવે છે. જો શનિ અશુભ પરિણામ આપતો હોય  તો કાળા ધાબળાનું દાન કરવું જોઈએ. જરૂરિયાતમંદ લોકોને કાળા રંગની છત્રીનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે. શનિવારે સરસવનું તેલ અને કાળા અડદનું દાન કરવું શુભ માનવામાં આવે છે. શનિવારે સરસવનું તેલ અર્પણ કરવાથી અને દાન કરવાથી શનિ ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ
ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
Weather: પહાડો પર બરફવર્ષા, ઉત્તર ભારતમાં એલર્ટ, કાતિલ ઠંડી માટે તૈયાર રહેજો 
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
પંજાબ સ્થાનિક ચૂંટણીઓના પરિણામો: AAP એ 218 બેઠકો જીતી, ભાજપના સૂપડા સાફ, જાણો કૉંગ્રેસને મળી કેટલી બેઠકો
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
Explained: ચાંદીની કિંમતમાં 1 વર્ષમાં 135% નો મોટો ઉછાળો, રોકાણ કરવું કે નહીં ? જાણો એક્સપર્ટ શું કહે છે
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
રાત્રે મોડે સુધી જાગવું અને અપૂરતી ઊંઘ વધારે છે હાર્ટ એટેકનો ખતરો, રાખો આ કાળજી
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
1 વર્ષમાં 70% તૂટ્યો આ શેર, હવે માલિકે વેંચ્યો હિસ્સો, રોકાણકારોને રાતા પાણીએ રડવાનો આવ્યો વારો
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
નંબર પ્લેટ, ફાસ્ટેગનો ફોટો અને બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે પૈસા, સંસદમાં કેંદ્રીય મંત્રી ગડકરીએ આપી માહિતી
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી જીતનાર ટીમને કેટલા મળે છે પૈસા? હરિયાણા અને ઝારખંડ વચ્ચે ચાલી રહી છે ફાઈનલ
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
31 ડિસેમ્બર અંતિમ તક! બેંક-આધાર સાથે જોડાયેલા આ 3 કામ નહીં કરો તો નવા વર્ષમાં ફસાઈ જશે તમારા પૈસા 
Embed widget